1. Home
  2. Tag "Gujarati Samac ar"

ભારતમાલા હાઈવે માટે જમીન સંપાદનમાં ખેડૂતોને પુરૂ વળતર ન મળતા ખેડૂતોનો વિરોધ

ડીસા નાયબ કલેકટર કચેરીએ ખેડૂતોએ રામ-ધૂન બોલાવી, લાખણી, ભાભર, દિયોદર, અને કાંકરેજ તાલુકાના ખેડૂતોએ કર્યો વિરોધ, ખેડૂતો કહે છે, જમીનનો ભાવ માત્ર 21 રૂપિયા પ્રતિ મીટર મળી રહ્યો છે, જે ઓછો છે. ડીસાઃ થરાદથી અમદાવાદ સુધીના ભારત માલા હાઈવેના પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ખેડૂતોને પુરતુ વળતર ન મળ્યાની ફરિયાદો ઊઠી છે. અને ઘણા સમયથી ખેડૂતો વિરોધ […]

ગાંધીનગરમાં મહિલાઓને રિક્ષામાં બેસાડીને લૂંટ કરતી ગેન્ગને પોલીસે પકડી પાડી

ગાંધીનગર પોલીસે 100થી વધુ CCTV તપાસી ત્રણ આરોપીઓને પકડ્યા, આરોપીઓએ રિક્ષામાં મહિલા પ્રવાસીને ધમકી આપી 1.47 લાખની મત્તાની લૂંટ કરી હતી, આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ કબજે કરાયો ગાંધીનગરઃ શહેરના એકલ-દોકલ મહિલા પ્રવાસીઓને રિક્ષામાં બેસાડીને લૂંટ કરતી ગેન્ગને ગાંધીનગર પોલીસે દબોચી લીધી છે. પોલીસે ત્રણ શખસોની ધરપકડ કરીને એક લૂંટ કેસને મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ […]

બુટલેગર પાસેથી તોડ કરવાના કેસમાં SMCના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલની ધરપકડ

પ્રથમવાર પૂર્વ પોલીસ કર્મચારી સામે ગુજસિટોક અને પ્રોહીબિશનગુનો નોંધાયો, કરજણ પાસે એલપીજી ટેન્કરમાં ભરેલો 75 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો હતો, SMCના સાજન આહિરે 15 લાખ રૂપિયા દારૂના સપ્લાયર પાસેથી લીધા હતા અમદાવાદઃ તાજેતરમાં વડોદરા જિલ્લાના કરજણ ખાતે એલપીજી ટેન્કરમાં ભરેલો 1.75 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં તપાસ કરતા બુટલેગર પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલના […]

પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટીને બદલે હવે દર 3 મહિને હોલિસ્ટિક પરીક્ષા લેવાશે

પહેલા સત્રમાં રચનાત્મક-બીજામાં મૂલ્યાંકન, વાલી-ક્લાસમેટ પણ મૂલ્યાંકનમાં જોડાશે, પ્રાઇમરી સ્કૂલોમાં હવે ભણવાની અને પરીક્ષા લેવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરાશે, બીજા સત્રમાં સત્રાંત પરીક્ષા દ્વારા સંપૂર્ણ અભ્યાસનું મૂલ્યાંકન કરાશે અમદાવાદઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં હાલ એકમ કસોટી લેવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓને ભણવવાની અને પરીક્ષા લેવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાંમ આવશે. હાલમાં ચાલતી એકમ કસોટી પદ્ધતિને રદ […]

ધંધુકાના રોજકા ગામ પાસે સુરતથી આવતી લકઝરી બસે પલટી ખાધી, પ્રવાસીઓનો બચાવ

મોડી રાતે 3 વાગે ડ્રાઈવરને ઝોકું આવી જતા બન્યો બનાવ, લક્ઝરી બસ રોડ સાઈડમાં ઉતરીને પલટી ખાઈ ગઈ, બસમાં પ્રવાસ કરી રહેલા 30 પ્રવાસીઓનો બચાવ ધંધુકાઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત આજે વહેલી પરોઢે ધંધુકા-રોજકા વચ્ચે હાઈવે પર સર્જાયો હતો. સુરતથી આવી રહેલી શક્તિ ધામ ટ્રાવેલ્સની લક્ઝરી […]

અમદાવાદ શહેરમાં મ્યુનિએ ચોમાસા પહેલા રોડ રિપેર કેમ ન કર્યા, હાઈકોર્ટે પૂછ્યો સવાલ

હાઈકોર્ટએ ચોમાસામાં રોડ ઉપર ખોદાયેલા ખાડા અંગે ટકોર કરી, પહેલા ફેઝમાં 29 માંથી 15 જંક્શન સુધારી દેવાયા છે, 05 થી 10 વર્ષના પ્લાનિંગ ઉપર ઓથોરિટીએ ફોકસ રાખવું જોઈએઃ હાઈકોર્ટ અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે શહેરના ટ્રાફિક નિયમન, અકસ્માતો ઘટાડવા અને રસ્તાઓના ઇન્ફ્રાસ્ટ્રકચર મામલે દાખલ કરેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સવાલ […]

અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારીની બદલી, ગ્રામ્યનો ચાર્જ રોહિત ચૌધરીને અપાયો

DEO કૃપા જહાની બદલી મહિસાગરના DPEO તરીકે કરાઈ, બદલીના સિંગલ ઓર્ડરથી સિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો, શિક્ષણ વિભાગ દ્વારા આ બદલી પાછળનું કારણમાં જાહેરત હિતમાં લખવામાં આવ્યું અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (ગ્રામ્ય) કૃપા જહાની બદલી મહિસાગર જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) તરીકે કરી છે. અને અમદાવાદ ગ્રામ્ય DEOનો ચાર્જ અમદાવાદ શહેર […]

પ્રભાસપાટણમાં બે દીપડાએ ઘૂંસી બકરાનું મારણ કર્યું, ઘરમાં ઘૂંસેલો દીપડો પાંજરે પુરાયો

વહેલી સવારે બે દીપડાને જોતા લોકોમાં અફડા-તફડી મચી, સ્થાનિક લોકોના શોર બકોરથી એક દીપડો ઘરમાં ઘૂંસી ગયો, વન વિભાગે બે કલાકની જહેમત બાદ દીપડાંને પાંજરે પૂર્યો વેરાવળઃ  ગીર સોમનાથના પ્રભાસપાટણના ઘાંચીવાડામાં આજે વહેલી સવારે બે દીપડા ઘૂસી ગયા હતા.અને એક મકાનના વાડામાં બકરાનું મારણ કર્યું હતું. આથી મકાનમાં રહેતા લોકોએ બુમાબુમ કરતા આજુબાજુના રહિશો દોડી […]

સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં હવે નિવૃત શિક્ષકોની કામચલાઉ ભરતી કરાશે

જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની ભરતી કરાશે, જ્ઞાન સહાયકને ચૂકવાતા માનદ વેતન જેટલું વેતન ચૂકવાશે, નિવૃત્ત શિક્ષકોની વય 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.   અમદાવાદઃ ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી બાદ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોની સેવા લેવાનો શિક્ષણ વિભાગે નિર્ણય […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વલસાડમાં સ્ટોપેજ અપાતા 5 સ્ટેશનના સમયમાં ફેરફાર

મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ વલસાડ સ્ટેશન પર 17:51 કલાકે પહોંચશે, ગાંધીનગરથી 14:05 કલાકને બદલે 14:00 કલાકે ઉપડશે, અમદાવાદ, આણંદ, વડોદરા અને સુરત સ્ટેશન પર આ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો અમદાવાદઃ મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વલસાડ સ્ટેપેજ આપવાની રજુઆતો બાદ આખરે વલસાડ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ અપાતા 5 સ્ટેશનો પર સ્ટોપેજના સમયમાં ફેરફાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code