1. Home
  2. Tag "haryana"

હરિયાણામાં 15મી ઓક્ટોબરે નવી સરકારના મુખ્યમંત્રીનો શપથવિધી સમારોહ યોજાશે

નવી દિલ્હીઃ હરિયાણામાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં બાદ બહુમતી મેળવનાર ભાજપાએ નવી સરકારની રચનાની કવાયત શરૂ કરી હતી. તા. 15મી ઓગસ્ટના રોજ મંગળવારે નવી સરકારના શપથગ્રહણ સમારોહ યોજાશે. પંચકુલા સેક્ટર 5ના પરેડ ગ્રાઉન્ડમાં આ શપથગ્રહણ સમારોહ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ટોચના નેતા ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં એનડીએ શાસિત […]

હરિયાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ હરિણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. જેમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળતા હવે ભાજપાએ નવી સરકારના ગઠન માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન આજે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, “હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની જીને […]

હરિયાણામાં ભાજપાએ હારેલી લડાઈ જીતીઃ શિવસેનાના નેતા સંજ્ય રાઉત

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણી જીતીને ભાજપે તમામ એક્ઝિટ પોલને ખોટા સાબિત કર્યા છે એટલું જ નહીં તેના વિરોધીઓને પણ ચોંકાવી દીધા છે. શિવસેના યુબીટીના નેતા સંજય રાઉત પણ હરિયાણામાં ભાજપની અણધારી જીતથી આશ્ચર્યચકિત છે અને ભગવા પાર્ટીના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નથી. સંજય રાઉતે જણાવ્યું હતું કે, ‘બંને રાજ્યો (હરિયાણા અને જમ્મુ-કાશ્મીર)નું પોત-પોતાનું મહત્વ […]

હરિયાણામાં કોંગ્રેસ પોતાના દમ પર સરકાર બનાવશેઃ ભૂપેન્દ્ર હુડ્ડા હુંકાર

નવી દિલ્હીઃ ચંદીગઢ વિધાનસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયા બાદ આજે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક વલણમાં જ 90 બેઠકો પૈકી 50 બેઠકો ઉપર હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટી હરિયાણામાં પોતાના દમ પર સરકાર બનાવવા જઈ […]

દેશના ખુણે-ખુણે બેઠેલા બાબરને મારીને હટાવવા પડશેઃ હિમંત બિસ્વા સરમા

નવી દિલ્હીઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા હરિયાણા ચૂંટણીના પ્રચાર માટે પલવલ જિલ્લામાં પહોંચ્યાં હતા. જ્યાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. સરમાએ જનતાને સંબોધતા કહ્યું કે હરિયાણામાં ખર્ચી-પર્ચીની પ્રથા પાછી લાવવાની જરૂર નથી, ભાજપને જીતાડવી પડશે. એટલું જ નહીં, આસામના સીએમએ એમ પણ કહ્યું કે, પિતા-પુત્રની સરકાર બનવાની નથી. કારણ કે હરિયાણામાં કોંગ્રેસે તુષ્ટિકરણનું […]

હરિયાણાઃ ભાજપાએ 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, બે મુસ્લિમ નેતાને અપાઈ ટીકીટ

ભાજપાએ અત્યાર સુધી 88 ઉમેદવારોના નામ જાહે કર્યાં વિધાનસભાની બે બેઠકો માટે હજુ નામ જાહેર કરાશે નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 21 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. બે મુસ્લિમ ઉમેદવારોને પણ ટીકિટ આપવામાં આવી છે. બીજી યાદી સાથે ભાજપાએ હરિયાણાની 90 પૈકી 88 […]

હરિયાણામાં માર્ગ અકસ્માતમાં આઠના મોત, 8 વ્યક્તિ ઘાયલ

કુરુક્ષેત્રના ભક્તો વાહનમાં રાજસ્થાન જઈ રહ્યાં હતા ભક્તોના વાહન અન્ય વાહન સાથે અથડાયું નવી દિલ્હીઃ હરિયાણામાં જીંદના નરવાનામાં ભક્તોથી ભરેલા વાહનને ટ્રકે ટક્કર મારતાં ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા. ઘાયલોને નરવાના સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે, કુરુક્ષેત્રના મરખેડી ગામના લગભગ 15 લોકો […]

દિલ્હીની જનતાને હકનું પાણી નહીં મળે તો આમ આદમી પાર્ટી સત્યાગ્રહ કરશે

નવી દિલ્હીઃ દિલ્હીના જળમંત્રી આતિશીએ દિલ્હી જળ સંકટ અંગે કહ્યું હતું કે, “જો 21 જૂન સુધીમાં દિલ્હીના લોકોને તેમના હકનું પાણી નહીં મળે તો મારે 21 જૂનથી પાણી માટે સત્યાગ્રહ શરૂ કરવો પડશે.” તેમણે કહ્યું કે, “હું 21 જૂનથી દિલ્હીના લોકોને તેમના હકનું પાણી નહીં મળે ત્યાં સુધી અનિશ્ચિત સમય સુધી ઉપવાસ પર બેસીશ. જળમંત્રી […]

મનોહરલાલ ખટ્ટરને પીએમ આવાસ પર ચા માટે મળ્યું નિમંત્રણ, મળી શકે છે સરકારમાં મોટી જવાબદારી

PM મોદીના નવા કેબિનેટનો શપથ ગ્રહણ કાર્યક્રમ આજે સાંજે 7.15 વાગ્યે છે. આ દરમિયાન હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને પીએમના નિવાસસ્થાને ચા માટે આમંત્રણ આપતો ફોન આવ્યો હતો. માનવામાં આવે છે કે તેમને કેન્દ્રમાં મોટી જવાબદારી મળી શકે છે. ઉલ્લેખનીય છે કે શપથગ્રહણ પહેલા પીએમ મોદીએ નવા સાંસદોને તેમના નિવાસસ્થાને ચા પીવા માટે આમંત્રણ […]

લોકસભા ચૂંટણી: ગુજરાતના 2000થી વધારે હોમગાર્ડ જવાનો હરિયાણામાં બંદોબસ્તની જવાબદારી નિભાવશે

અમદાવાદઃ હાલમાં ચાલી રહેલ લોકસભા સામાન્ય ચૂંટણીમાં હરિયાણા ખાતે ચૂંટણી બંદોબસ્તમાં 2000 હોમગાર્ડઝ સભ્યોની માંગણી કરવામાં આવી હતી. જેથી ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મંજૂરી આપવામાં આવી હતી. જેની મંજૂરી મળતા તરત જ કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ તમામ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હતી. જે માટે સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, અને 24 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code