ભાજપ સરકાર મોંઘવારી અટકાવવાને બદલે નફરત ફેલાવી રહી છેઃ અખિલેશ યાદવ
લખનૌઃ સમાજવાદી પાર્ટી (એસપી)ના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપ સરકાર મોંઘવારી પર કાબૂ મેળવવાને બદલે દેશમાં નફરત ફેલાવવામાં લાગેલી છે. ભાજપ સરકારની ખોટી નીતિઓને કારણે મોંઘવારી સતત વધી રહી છે. જીડીપી સતત ઘટી રહ્યો છે. સામાન્ય જનતા મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ્ત છે. ભાજપને સામાન્ય લોકોની સમસ્યાની ચિંતા નથી. તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર […]