પીએમ મોદીએ આરોગ્ય સંભાળ બજેટ 2025-26 માટે વધારીને રૂ. 1,35,000 કરોડ કર્યું છેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાગપુરમાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (NCI)ના પરિસરમાં દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે બનાવવામાં આવી રહેલા ‘સ્વસ્તી નિવાસ’નું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ નાગપુર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ના કાયમી કેમ્પસનું ભૂમિપૂજન પણ કર્યું અને […]