વકફ કાયદાની બંધારણીય માન્યતાને પકડારતી અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટમાં 16મી એપ્રિલે સુનાવણી થશે
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વકફ (સુધારા) કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવા સંમતિ આપી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચ 16 એપ્રિલે અરજીઓ પર સુનાવણી કરશે. CJI ઉપરાંત, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથન ત્રણ ન્યાયાધીશોની બેન્ચનો ભાગ હશે જે વક્ફ કાયદા વિરુદ્ધની અરજીઓની સુનાવણી કરશે. કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતમાં […]