1. Home
  2. Tag "helicopter"

અયોધ્યા રામ મંદિર: આરતી દરમિયાન હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા થશે

અયોધ્યા: થોડા સમય બાદ અયોધ્યા નગરીમાં શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમાં આરતી દરમિયાન સેનાના હેલિકોપ્ટર પુષ્પવર્ષા કરશે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, સેનાના હેલિકોપ્ટર અયોધ્યામાં ફૂલોની વર્ષા કરશે. પ્રાણ પ્રતિષ્ઠામાં રામ જન્મભૂમિ મંદિરમાં આરતી દરમિયાન 30 કલાકારો ભારતીય સંગીતનાં સાધનો વગાડશે. બધા મહેમાનોને ઘંટડીઓ આપવામાં આવશે, જે તેઓ આરતી દરમિયાન વગાડશે. એવું નોંધવામાં આવ્યું […]

દરિયાકાંઠા વિસ્તારમાં કોસ્ટગાર્ડ પણ એર ક્રાફ્ટ, જહાજ, ડોર્નિયર, હેલીકોપ્ટર સાથે તૈનાત

અમદાવાદઃ ગુજરાત તરફ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર પણ જોવા મળી રહી છે. હાલ દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યનું વહીવટી તંત્ર હાલ બચાવ કામગીરીમાં જોડાયું છે. દરમિયાન કોસ્ટગાર્ડ દ્વારા પણ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાઓ પર એર ક્રાફ્ટ, જહાજ, ડોર્નિયર, હેલીકોપ્ટર તૈનાત રાખ્યાં હોવાનું […]

અફઘાનિસ્તાન એરફોર્સનું હેલિકોપ્ટર પેટ્રોલિંગ દરમિયાન ક્રેશ

નવી દિલ્હીઃ તાલિબાન શાસિત અફઘાનિસ્તાન એરફોર્સનું એક હેલિકોપ્ટર પેટ્રોલિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ વિભાગના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટર ઉત્તરીય સમંગાન પ્રાંત નજીક પેટ્રોલિંગ દરમિયાન ક્રેશ થયું હતું. જેમાં હેલિકોપ્ટરમાં સવાર બે પાયલોટના મોત થયા હતા. સમગ્ર ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. આ ઘટનાની પુષ્ટિ […]

આત્મનિર્ભર ભારતઃ તુમાકુરુમાં HALની ફેક્ટરીમાં 20 વર્ષમાં 1000 જેટલા હેલિકોપ્ટરના ઉત્પાદનનું લક્ષ્યાંક

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. પીએમ મોદી કર્ણાટકમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તુમાકુરુમાં નવનિર્મિત HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કરાશે. આ ફેક્ટરીમાં ઇન્ડસ્ટ્રી 4.0 ધોરણોનું મેન્યુફેક્ચરિંગ સેટઅપ ઉભું કરવામાં આવશે. આગામી 20 વર્ષમાં, HAL તુમાકુરુથી 3-15 ટનના વર્ગમાં 1000થી વધુ હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવાની યોજના બનાવાઈ છે. આના પરિણામે પ્રદેશમાં […]

ભારતઃ પાંચ વર્ષમાં હેલિકોપ્ટર-વિમાન ક્રેશ દૂર્ઘટનામાં 50 જવાનો શહીદ થયા !

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 5 વર્ષમાં વિમાન દુર્ઘટનાઓમાં 50 બહાદુર જવાનોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ આર્મી હેલિકોપ્ટરના ક્રેશની ઘટનાઓ અટકવાનું નામ નહીં લેતી હોય તેવુ લાગી રહ્યું છે. અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં તાજેતરમાં આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દૂર્ઘટનામાં ચાર જવાનો શહીદ થયા હતા. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે ચીનની સરહદથી લગભગ […]

અરૂણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ

નવી દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અરૂણાચલ પ્રદેશના ઉપરી સિયાંગ જિલ્લામાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દુર્ઘટના તૂતિંગ હેડક્વાર્ટરથી લગભગ 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે સર્જાઈ હતી. […]

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું, છ વ્યક્તિઓના મૃત્યુ

નવી દિલ્હીઃ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં સર્જાઈ હોવાનું જાણવા મળે છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિઆદિત્યનાથ સિંઘિયા સહિતના રાજકીય આગેવાનોએ આ ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. ખાનગી કંપનીના આ હેલિકોપ્ટરમાં છ લોકો હતા. આ અકસ્માતમાં પાયલોટ સહિત 6 લોકોના […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર જોય રાઈડના હેલિકોપ્ટરના સતત ઘોંઘાટથી રહિશો પરેશાન

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પરથી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી પરંતુ આ સેવાને યોગ્ય પ્રતિભાવ ન મળતા તેમજ કોન્ટ્રાક્ટ પર સી-પ્લેન ચલાવવામાં કોઈ કંપનીઓને રસ ન હોવાથી આખરે સી-પ્લેન સેવાનું બાળ મરણ થયું હતું. હવે સી-પ્લેનની લેન્ડિંગની જગ્યા પર હેલિકોપ્ટરની જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. અને આ સેવાને શહેરીજનો દ્વારા સારોએવો રિસ્પોન્સ મળી […]

ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રા પર લાગી બ્રેક, હેલિકોપ્ટર સેવા પણ બંધ 

 ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રા પર લાગી બ્રેક અનરાધાર વરસાદને કારણે મુસાફરોની મુશ્કેલી વધી હેલિકોપ્ટર સેવા પણ બંધ  દહેરાદૂન:હવામાન વિભાગની આગાહી બાદ કેદારનાથ ધામ સહિત સમગ્ર રૂદ્રપ્રયાગ જિલ્લામાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જ્યાં કેદારનાથ ધામમાં વરસાદ વચ્ચે શ્રદ્ધાળુઓ ભગવાન ભોલેના દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, જિલ્લા પ્રશાસને રૂદ્રપ્રયાગથી ગૌરીકુંડ […]

સુરેન્દ્રનગર: હેલિકોપ્ટર દ્વારા કરાઇ આધુનિક સર્વે માપણી

હેલિકોપ્ટર દ્વારા કરાઇ આધુનિક સર્વે માપણી શહેરીજનોમાં આકર્ષણના કેન્દ્ર સાથે અનેક તર્ક હેલિકોપ્ટર દ્વારા સર્વે અને માપણીની કામગીરી થઈ વિરમગામ: સુરેન્દ્રનગર શહેરમાં અને સમગ્ર ઝાલાવાડમાં ટિવન સીટીની ઈમારતોની હેલીકોપ્ટર દ્વારા સર્વે અને માપણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ઈન્ચાર્જ કલેક્ટર કે.એસ સંપતે જણાવ્યુ હતું કે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરનો હેલીકોપ્ટરના સર્વે બાદ નોર્મલ સર્વે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code