પીએમ મોદી દશેરાના પર્વ પર હિમાચલ પ્રદેશની લેશે મુલાકાત – દશેરાના પર્વની કરશે ઉજવણી
પીએમ મોદી દશેરાના પર્વ પર હિમાચલ પ્રદેશની મુલાકાત એઈમ્સ હોસ્પિટલનું બિલાસપુર ખાતે કરશે ઉદ્ધાટન દિલ્હીઃ હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે આજે આઠમ છે ત્યારે 2 દિવસ બાદ દશેરાનો પર્વ આવી રહ્યો છો આ દિવસે એટલે કે 5 ઓક્ટોબરના રોજ ડાપ્રધાન નરેન્દ્ર હિમાચલ પ્રદેશની મુલાકાત લેવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બિલાસપુરમાં ઓલ […]


