ભોજશાળા અંગે ASIનો ખુલાસો: મંદિરોના અવશેષો પર મસ્જિદ બની હોવાનો દાવો
ઈન્દોર, 24 ફેબ્રુઆરી 2026: મધ્યપ્રદેશના ઐતિહાસિક ભોજશાળા સંકુલમાં આવેલી કમાલ મૌલા મસ્જિદને લઈને ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) એ એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે. ASI ના તારણ મુજબ, વર્તમાન મસ્જિદનું નિર્માણ પ્રાચીન મંદિરોના ભાગોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચમાં રજૂ કરવામાં આવેલા 2000 પાનાના અહેવાલમાં જણાવાયું છે કે […]


