ગૃહમંત્રી અમિત શાહનું ઉત્તરપ્રદેશના સીએમને લઈને મહત્વનું નિવેદન, કહી મોટી વાત
ગૃહમંત્રી અમિત શાહનું ઉત્તરપ્રદેશના સીએમને લઈને મહત્વનું નિવેદન કહ્યુ સીએમ યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશને આગળ લઈ જવાનું કામ કર્યું છે સીએમ યોગીની કામગીરી પર ગર્વ લખનઉ: દેશના ગૃહમંત્રી અમિત શાહ રવિવારના રોજ એક દિવસ માટે ઉત્તરપ્રદેશના શહેર લખનઉના પ્રવાસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે સીએમ યોગી આદિત્યનાથની કામગીરીની બિરદાવી અને કહ્યું કે ગર્વભેર કહું છું યોગીજીએ યુપીને […]


