મુંગેરમાં ASIના મોત બાદ પોલીસ એક્શનમાં, એન્કાઉન્ટરમાં ગુનેગાર ઠાર
મુંગેરના મુફાસિલ પોલીસ સ્ટેશનમાં તૈનાત જમાદાર સંતોષ કુમાર સિંહનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. શુક્રવારે મોડી રાત્રે બદમાશોએ એએસઆઈને તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ઘા મારીને ઈજા પહોંચાડી હતી. હવે આ મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એન્કાઉન્ટરમાં ગુનેગાર ગુડ્ડુ યાદવને ઘાયલ કર્યો છે. ઈજાગ્રસ્ત ગુડ્ડુને જમણા પગમાં ગોળી વાગી હતી. આ સિવાય મુંગેર […]