1. Home
  2. Tag "increase in farmers’ difficulties"

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી કરીને ખેડુતોની મુશ્કેલીમાં વધારો કર્યો છેઃ શક્તિસિંહ ગોહિલ

ગારીયાધારઃ કોંગ્રેસ દ્વારા કાર્યકરો અને શુભ ચિંતકોનું સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ ભાજપ સરકારની ખેડુતો વિરોધી નીતિરીતિની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી કરીને ખેડુતોને મુશ્કેલીમાં મુકી દીધા છે. સરકારે નિકાસબંધી પહેલા ડુંગળીના જે ભાવ હતા. તેને ટેકાનો ભાવ ગણીને ડુંગળીની ખરીદી કરવી જોઈએ. ખેડુતોને કપાસ સહિત પાકના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code