1. Home
  2. Tag "increase"

સુરતમાં  કોરોના કેસ વધતા ઓક્સિજનની માંગમાં 45 ટકાનો વધારો

સુરત:  ઉદ્યોગ, અને રોજગાર-ધંધાથી ધમધમતા સુરત શહેરમાં હવે કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસો સુરતમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 724 નવા કોરોના કેસ નોંધાયા હતા. જેને લઇને સુરતમાં હાલ ઓક્સિજનના બોટલોની માંગ વધી રહી છે. ત્યારે શહેરમાં ઓક્સિજનની  બોટલો માટે દર્દીઓના પરિવારજનોને સવારના 3 વાગ્યાથી લાઇનોમાં ઊભા રહેવું પડે […]

કોરોના કાળમાં હિંમતનગર પાલિકાની આવકમાં વધારોઃ વિવિધ વેરાની 9.56 કરોડની આવક

નગરપાલિકાની પ્રથમવાર ઐતિહાસિક આવક વ્યવસાય વેરા થતી 1.55 કરોડની આવક મિલકત વેરાની આવકમાં 56 લાખનો વધારો અમદાવાદઃ સાબરકાંઠાની હિંમતનગર પાલિકાની તિજોરી કોરોના કાળમાં છલકાઈ છે અને ગયા વર્ષની સરકામણીમાં આવકમાં વધારો થયો છે. પાલિકાને મિલકત વેરાની ઐતિહાસિક રૂ. 8 કરોડથી વધુની આવક થઈ છે. આવી જ રીતે વ્યવસાય વેરા થતી રૂ. 1.55 કરોડની આવક થઈ […]

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વકર્યું, માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો

નવા 30 વિસ્તારનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઉમેરો મનપા તંત્રએ 23 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી કર્યાં દૂર શહેરમાં હાલ 273 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેથી માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે રાહતની વાત એ છે કે મોટી સંખ્યામાં લોકો સાજા થઈ રહ્યાં […]

ગુજરાતમાં વાહનોની સંખ્યામાં થયો વધારોઃ માર્ગો ઉપર દોડી રહ્યાં છે 2.71 કરોડ વાહનો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ઓક્ટોબર 2020 સુધીમાં રાજ્યમાં 2.71 વાહનો નોંધાયેલા છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 100 કિમી ક્ષેત્રફળ દીઠ નવા 3252 વાહનો ઉમેરાયાં છે. 2020-21 માં ઓકટોબર સુધીમાં રજીસ્ટર્ડ ટુ-વ્હીલરની સંખ્યા 1.98 કરોડ, ઓટો-લોડીંગ રીક્ષા 9.06 લાખ, મોટરકાર 35.28 લાખ, માલવાહક વાહનો 12.95 લાખ, ટ્રેલર્સ રૂા.99 લાખ […]

ખાદ્યતેલના ભાવમાં ફરી વધારોઃ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. બે હજારને પાર

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થતા વાહન ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતો હોવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કપાસીયા તેલનો ડબ્બો 2000 તથા પામોલીનનો ડબ્બે 1900 ને વટાવી ગયો છે. ગરીબ વર્ગ માટે કોઈપણ ખાદ્યતેલ દોહ્યલુ બની જવાની સ્થિતિ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બે-ચાર દિવસ સ્થિર કે ઘટાડો સુચવાયા […]

ભારતમાં ઘઉં અને ચોખાનું મલબખ ઉત્પાદન થશેઃ વાવેતર વિસ્તારમાં થયો વધારો

દિલ્હીઃ કૃષિ બિલના વિરોધમાં ખેડૂત આંદોલન વચ્ચે ચાલુ વર્ષે રવિ કૃષિ પાકના વાવેતરમાં જંગી વધારો થયો છે. આ વર્ષે 685 લાખ હેકટરમાં રવિપાકનું બમ્પર વાવેતર થયું છે. જે ગયા વર્ષની સરખામણીમાં 3 ટકા જેટલું વધારે છે. ઘઉં, ચણા સહિતના પાકના વાવેતરમાં વધારો થયો છે. જ્યારે જુવાર, મકાઈ અને જવાના વાવેતરમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળે […]

દેશમાં ખાંડના ઉત્પાદનમાં 31 ટકાનો વધારો, 142.70 લાખ ટન ઉત્પાદન

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે વર્તમાન ખાંડની સિઝનમાં સાડા ત્રણ મહિનાના સમયગાળામાં સુગરના ઉત્પાદનમાં વધીને 142.70 લાખ ટન ઉપર પહોંચ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 31 ટકા વધારે હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ઓક્ટોબરથી ડિસેમ્બર 2020ના સમયગાળામાં લગભગ ત્રણ લાખ ટન ખાંડની નિકાસ થઇ છે. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર દેશમાં કાર્યરત […]

ભારતમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નિકાસમાં 16.2 ટકાનો વધારો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે દેશના આર્થિક તંત્રને અસર થઈ હતી. તેમજ લોકડાઉનના કારણે વેપાર-ઉદ્યોગને અસર થઈ હતી. હવે અનલોકમાં અર્થતંત્ર ફરી પાટે પડી રહ્યું છે. દરમિયાન જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં નિકાસમાં 16.2 ટકાનો વધારો થયો છે. જ્યારે આયાતમાં પણ 1.1 ટકાનો વધારો થયો છે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી અને લોકડાઉનના કારણે દેશમાંથી થતી […]

ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસમાં આરોપીઓને થતી સજામાં 17 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાથવા અને લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા માટે રાજ્ય સરકાર અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપે છેલ્લા 5 વર્ષમાં ભ્રષ્ટાચારીઓને થતી સજામાં 17 ટકાનો વધારો થયો છે. વર્ષ 2016માં રાજ્યમાં 23 ટકા આરોપીઓને ભ્રષ્ટાચારના કેસમાં સજા થઈ હતી જે વધીને વર્ષ 2020માં 17 ટકાના વધારા સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code