1. Home
  2. Tag "india and myanmar"

મ્યાનમારમાં બગડતી સ્થિતિ પર ભારતીય વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે મ્યાનમારમાં બગડતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, આની સીધી અસર ભારત પર પડી રહી છે. તેમણે કહ્યું હતું કે, મ્યાનમારના પાડોશી દેશ અને મિત્ર તરીકે ભારત લાંબા સમયથી મ્યાનમારમાં હિંસા અને સંઘીય લોકશાહીનો સંપૂર્ણ અંત લાવવાની હિમાયત કરી રહ્યું છે. […]

હવે ભારત અને મ્યાનમાર વચ્ચે પણ રૂપિયામાં વિદેશી વેપાર મામલે મહિનાના અંત માં થઈ શકે છે સમજૂતી

ભારત મ્યાનમાર વચ્ચે પણ રુપિયાથી થશે વ્યવહાર આ બાબતે મહિનાના અંતમાં થશે સમજૂતિ દિલ્હીઃ- ભારતનો રુપિયો મજબૂત બનતો જઈ રહ્યો છે,પીએમ મોદીના સતત પ્રયત્ન બાદ વિદેશ સાથેના વ્યવહારો પણ હવે રુપિયામાં થતા થઈ ચૂક્યા છે ત્યારે વધુ એક દેશ ભારત સાથે રુપિયામાં વેપાર વ્યવહાર કરવાની તૈયારીમાં છે આ બાબતે મ્યાનમાર સાથે ભારત મહિનાના અંતમાં સમજૂતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code