પ્રધાનમંત્રી મોદી અને અનવર ઇબ્રાહિમની હાજરીમાં ભારત-મલેશિયા વચ્ચે છ કરારો પર હસ્તાક્ષર
નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમની હાજરીમાં ભારત અને મલેશિયા વચ્ચે છ મુખ્ય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. કુઆલાલંપુરમાં યોજાયેલી આ દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન, બંને દેશો સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. પ્રધાનમંત્રી મોદીની મલેશિયાની બે દિવસીય મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વ્યાપક વાતચીત કરી […]


