1. Home
  2. Tag "india"

G20: ભારત સહિતના સભ્ય દેશો સોલાર PV-ઓફશોર વિન્ડ જેવી ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે

અમદાવાદઃ ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ 2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપ મીટિંગ (ETWG) ગાંધીનગરમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ. બે દિવસીય બેઠકમાં G20 સભ્ય દેશો, 10 વિશેષ આમંત્રિત દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંગઠનોના 100 થી વધુ પ્રતિનિધિઓની સહભાગિતા જોવા મળી હતી. આ બેઠકમાં સભ્ય દેશો સોલાર પીવી અને ઓફશોર વિન્ડ જેવી સ્વચ્છ પરિપક્વ ટેક્નોલોજીની જમાવટ પર ધ્યાન કેન્દ્રિત […]

ભારત ત્રિરંગાનું અપમાન સહન નહીં કરે,અમે ધ્વજને મોટો કરીશું,જયશંકરે ખાલિસ્તાનીઓને કર્યો કટાક્ષ  

દિલ્હી : વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે કહ્યું કે ભારત એવો દેશ નથી કે જે તેના રાષ્ટ્રધ્વજને અપમાનજનક રીતે નીચે ઉતારવાને સહન કરે; કારણ કે આ દેશ ‘ખૂબ જ નિર્ધારિત’ તેમજ ‘ખૂબ જ જવાબદાર’ છે. જયશંકરે ગયા મહિને લંડનમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં વિરોધીઓના એક જૂથે અલગતાવાદી ખાલિસ્તાની ધ્વજ લહેરાવ્યો હતો અને ખાલિસ્તાન […]

આઝાદી કા અમૃત મહોત્સવઃ અમૃત સરોવર માટે અત્યાર સુધીમાં 54088 વપરાશકર્તા જૂથો બનાવાયા

નવી દિલ્હીઃ આઝાદીના 75મા વર્ષમાં, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, પીએમ મોદીએ 24મી એપ્રિલ, 2022ના રોજ સમગ્ર દેશમાં દેશના ગ્રામીણ વિસ્તારોમાં જળ સંકટને દૂર કરવાનો ઉદ્દેશ્યથી દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 અમૃત સરોવરનું નિર્માણ/કાયાકલ્પ કરવાના લક્ષ્ય સાથે મિશન અમૃત સરોવરની શરૂઆત કરી છે. 15મી ઓગસ્ટ, 2023 સુધીમાં 50,000 અમૃત સરોવરોના નિર્માણનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું […]

ભારતમાં કોવિડે પકડી રફતાર,WHOએ કહી આ વાત

દિલ્હી:દેશમાં ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 2994 નવા કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં સક્રિય કોવિડ કેસની સંખ્યા વધીને 16,354 થઈ ગઈ છે. કોવિડના વધતા કેસો પર ટિપ્પણી કરતા, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કહ્યું છે કે ભારતમાં વધતા કોરોના માટે નવા ઓમિક્રોન વેરિઅન્ટ XBB.1.16 જવાબદાર છે. WHO એ […]

કોરોનાના વધતા કેસ:ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 2,994 નવા કેસ નોંધાયા

કોરોનાના વધતા કેસ 24 કલાકમાં 2,994 નવા કેસ નોંધાયા 300૦ ની નજીક પહોંચી સંખ્યા દિલ્હી : દેશમાં કોરોનાના સક્રિય કેસ સતત વધી રહ્યા છે  અને છેલ્લા 24 કલાકમાં 1,146 સક્રિય કેસ વધ્યા છે. શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, સક્રિય કેસોની સંખ્યા વધીને 16,354 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સાત […]

ગ્રામીણ વિકાસ મંત્રાલયની નોંધપાત્ર સિદ્ધિ,40,000 થી વધુ અમૃત સરોવર દેશને સમર્પિત

દિલ્હી:આઝાદીના 75મા વર્ષમાં, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, પ્રધાનમંત્રીએ 24મી એપ્રિલ, 2022ના રોજ સમગ્ર દેશમાં દેશના ગ્રામીણ વિસ્તારોમાં જળ સંકટને દૂર કરવાનો ઉદ્દેશ્યથી દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 અમૃત સરોવરનું નિર્માણ/કાયાકલ્પ કરવાના લક્ષ્ય સાથે મિશન અમૃત સરોવરની શરૂઆત કરી છે. 15મી ઓગસ્ટ, 2023 સુધીમાં 50,000 અમૃત સરોવરોના નિર્માણનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. 11 મહિનાના ટૂંકા ગાળામાં, અત્યાર સુધીમાં, 40,000થી વધુ અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું […]

પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ આશ્ચર્યજનક,આટલું નીચે પહોંચી ગયું

પાસપોર્ટ ઇન્ડેક્સે બુધવારે તેનું નવીનતમ અપડેટ પ્રકાશિત કર્યું, જેમાં ભારતનો ગતિશીલતા સ્કોર ઘટ્યો છે. ભારતના સ્કોરમાં આ વર્ષે સૌથી મોટો વૈશ્વિક ઘટાડો જોવા મળ્યો છે અને હવે તે 70 પર છે. વર્ષ 2022 માં, જ્યાં ભારતનું રેન્કિંગ 73 ના મોબિલિટી સ્કોર સાથે 138 માં હતું, 2023 માં તે છ સ્થાન નીચે 144માં સ્થાને આવી ગયું […]

ભારતઃ ઘરેલૂ આપૂર્તિ સુનિશ્ચિત ના થાય ત્યાં સુધી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાન સહિતના દુનિયાના અનેક દેશો ફુડ ક્રાઈસિસનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારે ઘરેલુ આપૂર્તિ સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દરમિયાન ચાલુ વર્ષે દેશમાં 112 મિલિયન ટન ઘઉંના ઉત્પાદનની આશા વ્યક્ત કરવામાં આવી છે. સરકારે જણાવ્યું છે કે, દેશમાં ઘરેલૂ આપૂર્તિ સુનિશ્ચિત ના થાય ત્યાં […]

21મી સદી જ્ઞાન દ્વારા સશક્તીકરણની સદી : કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

ભારત સરકારના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના અધ્યક્ષ સ્થાને અનંત નેશનલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એજ્યુકેશન, યુએસએએ આજરોજ યુનિવર્સિટી કેમ્પસમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે જટિલ પડકારોને પહોંચી વળવા અને બુદ્ધિગમ્ય ઉકેલો ઘડવા માટે ફ્યુચર ઑફ લર્નિંગ સહયોગની શરૂઆત કરી. આ પ્રસંગે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ પ્રો. […]

અજબ-ગજબ:આ છે ભારતનું એકમાત્ર Bachelor Village,અહીં વર્ષોથી કોઈએ નથી કર્યા લગ્ન

લોકોએ અત્યાર સુધી દુનિયાની 7 અજાયબીઓ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં એવી કેટલીક વસ્તુઓ છે જે તેને અન્ય ગામો કરતા અલગ બનાવે છે.તો આવો જાણીએ આ ગામો વિશે અને જો તક મળે તો અચૂક અહીં ફરવા આવો… મત્તુર ગામ, કર્ણાટક કર્ણાટકના આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code