1. Home
  2. Tag "india"

Elon Musk ખરીદવા માંગે છે ટ્વિટર, કંપનીને આટલા અબજ રૂપિયાની આપી ઓફર

Elon Musk ટ્વિટર ખરીદવાની તૈયારીમાં ? 41.39 અરબ ડોલરની આપી ઓફર Twitter પર સૌથી વધુ એક્ટીવ યુઝર્સમાંના એક અબજોપતિ Elon Musk એ ટ્વિટર ખરીદવાની ઓફર કરી છે. ટેસ્લાના સીઈઓ મસ્કે ટ્વિટરને 41.39 અરબ ડોલરમાં ખરીદવાની ઓફર કરી છે.ગુરુવારે એક રેગુલેટરી ફાઇલિંગમાં જાણવા મળ્યું છે કે,તેણે રોકડમાં 54.20 ડોલર પ્રતિ શેરના ભાવે ટ્વિટર ખરીદવાની ઓફર કરી […]

સુરતમાં રહેતા વિદ્યાર્થીએ વિદેશમાં ભણવાની ઈચ્છા પુરી ન થતા જીવનનો અંત કર્યો

વિદેશમાં ભણવાનો વિદ્યાર્થીનો શોખ શોખએ લઈ લીધો જીવ અમેરિકામાં ભણવાની હતી ઈચ્છા સુરત: ભારતમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થી વિદેશ ભણવા જતા હોય છે. કેનેડા અને અમેરિકા તો એમની પહેલી પસંદ હોય છે ત્યારે સુરતમાં એવું બન્યું કે એક વિદ્યાર્થીએ વિદેશમાં ભણવા ન મળતા પોતાના જીવનનો અંત કરી દીધો. સુરતના નાના વરાછા ખાતે રહેતા યુવકે […]

ભારત અને બ્રિટેને તમામ પ્રકારના આતંકવાદની આકરી નિંદા કરી

નવી દિલ્હી: ભારત અને બ્રિટેને તમામ પ્રકારના આતંકવાદની આકરી નિંદા કરી છે અને આતંકવાદના વૈશ્વિક જોખમનો વ્યાપકપણે સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ચોથી અને પાંચમી એપ્રિલના રોજ લંડનમાં આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથની પંદરમી બેઠકમાં આ અંગે સહમતિ બની હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયમાં આતંકવાદ વિરોધી વિભાગના સંયુક્ત […]

રોહિત શર્મા T-20 ક્રિકેટમાં 10 હજાર રન બનાવનાર બીજો ભારતીય ખેલાડી

રોહિત શર્માના નામે નવો રેકોર્ડ ટી-ટ્વેન્ટીમાં 10000 રન બનાવનાર બીજો ભારતીય વિશ્વમાં સાતનો ખેલાડી મુંબઈ: રોહિત શર્મા ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટમાં દસ હજાર રન બનાવનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આની પહેલાં વિરાટ કોહલીએ ટ્વેન્ટી – ટ્વેન્ટી ક્રિકેટમાં દસ હજાર રન બનાવ્યા હતાં. ભારતીય ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહીત શર્માએ ગઈકાલે પૂનામાં પંજાબ કિંગ્સની સામે […]

જમ્મુ-કાશ્મીરના શોપિયાંના ઝૈનાપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શોપિયાંના ઝૈનાપોરા વિસ્તારની ઘટના જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે આપી જાણકારી શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાના ઝૈનાપોરા વિસ્તારના બડીગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે જાણકારી આપી છે. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત ષડયંત્રને અંજામ આપી રહ્યા છે, તો,સુરક્ષા દળો દ્વારા […]

અફ્ઘાનિસ્તાનમાં છોડી દેવામાં આવેલા અમેરિકાના હથિયાર પાકિસ્તાન પહોંચે છે, ભારત વિરુદ્ધ ઉપયોગ થવાનો ખતરો: રિપોર્ટ

દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય પાછું ફર્યું છે ત્યારથી ત્યાંની સ્થિતિ વધારે ગંભીર બની છે. અમેરિકા દ્વારા અનેક પ્રકારના હથિયારોને અફ્ઘાનિસ્તાનમાં છોડવામાં આવ્યા છે અને તેને અમેરિકા પરત લઈ જવામાં આવ્યા નથી. હવે આ બાબતે આંતરરાષ્ટ્રીય પોલીટિક્સના જાણકારો કહી રહ્યા છે કે આ હથિયારોને અત્યારે અફ્ઘાનિસ્તાનથી પાકિસ્તાન લઈ જવામાં આવી રહ્યા છે અને તેનો ઉપયોગ ભવિષ્યમાં પાકિસ્તાનના […]

દિલ્હીમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગતા નાસભાગ

રેસ્ટોરન્ટમાં લાગી ભીષણ આગ ભીષણ આગ લાગતા મચી નાસભાગ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી દિલ્હીમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી.જેથી લોકોમાં નાસભાગ મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ,દિલ્હીના પંજાબી બાગના ક્લબ રોડ સ્થિત ટ્રોય નામની રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી.આગને પગલે ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા જ ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ […]

કંધાર પ્લેન હાઇજેક કેસમાં છોડી મુકવામાં આવેલા મુશ્તાક અહેમદ ઝરગરને ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો

દિલ્હી: કંધાર પ્લેન હાઇજેક કેસમાં સંડોવાયેલા મુશ્તાક અહેમદ ઝરગરને ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો. મુશ્તાક અલ મુજાહિદીનનો સંસ્થાપક અને ચીફ કમાન્ડર છે. જાણકારી અનુસાર આ અપહરણ બાદ આતંકવાદીઓએ પોલીસ કસ્ટડીમાં રહેલા તેમના પાંચ સાથીઓને મુક્ત કરવાની માંગ કરી હતી. આ અપહરણ કેસને લઈને ઘણો હોબાળો થયો હતો, પરંતુ સરકારે આતંકવાદીઓને છોડવા પડ્યા હતા, […]

15 વર્ષમાં ભારત ફરી બનશે અખંડ રાષ્ટ્ર: RSS ચીફ મોહન ભાગવત

દિલ્હી: આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવતે હરિદ્વારમાં તેમના પ્રવાસ દરમિયાન મહત્વની વાત કહી છે, તેમણે કહ્યું કે સનાતન ધર્મ એ હિંદુ રાષ્ટ્ર છે. ભારત 15 વર્ષમાં ફરી અખંડ ભારત બનશે અને આ બધું આપણે પોતાની આંખોથી જોઈશું. ભારતનો ઉદય થશે તો ધર્મથી જ ઉદય થશે. કનખલના સન્યાસ રોડ સ્થિત શ્રીકૃષ્ણ નિવાસ અને પૂર્ણાનંદ આશ્રમમાં આરએસએસ પ્રમુખ […]

અમેરિકાને પ્રતિબંધ લગાવવા હોય તો લગાવે, ભારત પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરશે: એસ જયશંકર

અમેરિકામાં ભારતના વિદેશમંત્રી કહી મોટી વાત કહ્યું અમેરિકાને પ્રતિબંધ લગાવવા હોય તો લગાવે ભારત પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરતું રહેશે નવી દિલ્હી: ભારત અને રશિયા વચ્ચે એસ-400 મિસાઈલ સિસ્ટમને ખરીદવાની ડીલને લઈને ભારતના વિદેશમંત્રી એસ જયશંકર દ્વારા મહત્વની પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિદેશમંત્રી દ્વારા સ્પષ્ટરૂપે કહેવામાં આવ્યું કે જો રશિયા પાસેથી મિસાઈલ સિસ્ટમ ખરીદવાને લઈને અમેરિકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code