વૈશ્વિક વ્યાપાર હવે મુક્ત કે ન્યાયી રહ્યો નથી, ટેરિફનો હથિયાર તરીકે ઉપયોગ ચિંતાજનક: નિર્મલા સીતારમણ
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે બદલાતી વૈશ્વિક વ્યાપાર પરિસ્થિતિઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં શુલ્ક (ટેરિફ) અને અન્ય ઉપાયો દ્વારા વૈશ્વિક વ્યાપારને ઝડપથી ‘હથિયાર’ બનાવવામાં આવી રહ્યો છે. આવા પડકારજનક માહોલમાં ભારતે અત્યંત સાવધાનીપૂર્વક પોતાનો માર્ગ નક્કી કરવો પડશે અને દેશની સમગ્ર આર્થિક મજબૂતી જ […]


