1. Home
  2. Tag "IndianArt"

અમેરિકા ભારતને ચોલ કાળની ત્રણ દુર્લભ કાંસ્ય મૂર્તિઓ પરત કરશે

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: ભારતની સાંસ્કૃતિક ધરોહરને પરત લાવવાના પ્રયાસોમાં મોટી સફળતા મળી છે. અમેરિકાનું પ્રતિષ્ઠિત ‘નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ – સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશન’ દાયકાઓ પહેલા તમિલનાડુના મંદિરોમાંથી ચોરી થયેલી ત્રણ ઐતિહાસિક કાંસ્ય મૂર્તિઓ ભારતને પરત કરશે. આ મૂર્તિઓમાં ચોલ કાળ અને વિજયનગર સામ્રાજ્યની અદભૂત કલાકૃતિઓનો સમાવેશ થાય છે. પરત કરવામાં આવનારી મૂર્તિઓ દક્ષિણ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ વનજી સુતારનું નિધન

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક અને ભારતના પ્રખર શિલ્પકાર રામ વનજી સુતારનું મોડી રાત્રે નોઈડા સ્થિત તેમના નિવાસસ્થાને દુઃખદ અવસાન થયું છે. તેઓ 100 વર્ષના હતા અને છેલ્લા લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના પુત્ર અનિલ સુતારે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી હતી. 19મી ફેબ્રુઆરી 1925ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code