ઈન્ડિંગો સંકટઃ પ્રવાસીઓને બાકી રિફંડ ચુકવવા માટે એરસાઈન્સ કંપનીને સરકારનો આદેશ
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગો છેલ્લા પાંચ દિવસથી સતત મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરી રહી છે. શુક્રવારે 1,000 અને આજે શનિવારે 452 જેટલી ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોની હાલાકી ચરમસીમાએ પહોંચી છે. ઈન્ડિગોના આ બેદરકારી ભર્યા વલણ પર હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારે સખ્ત બન્યું છે. મંત્રાલયે ઈન્ડિગો એરલાઇનને આવતીકાલે સાંજે 8 વાગ્યા સુધીમાં […]


