પરીક્ષા પે ચર્ચા: પીએમ મોદીએ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપ્યો અમૂલ્ય મંત્ર
નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દરમિયાન દેશભરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એક અમૂલ્ય મંત્ર આપતા જણાવ્યું કે, દરેક વિદ્યાર્થીએ પોતાની આગવી શૈલી મુજબ જ અભ્યાસ કરવો જોઈએ. તેમણે ટકોર કરી હતી કે સલાહ સૌની સાંભળવી, પણ ફેરફાર ત્યારે જ કરવો જ્યારે તમને […]


