ગુજરાતઃ જૈવિક હુમલાના ષડયંત્રની તપાસ હવે NIA કરશે
અમદાવાદ, 3 જાન્યુઆરી 2026: ગુજરાતમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ (ISKP) ના મોડ્યુલ દ્વારા આચરવામાં આવનાર ભયાનક આતંકી કાવતરાના કેસમાં હવે કેન્દ્રીય તપાસ એજન્સી NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) એ વિધિવત રીતે તપાસનો દોર સંભાળી લીધો છે. નવેમ્બર 2025 માં ગુજરાત એટીએસ (ATS) દ્વારા ઝડપાયેલા ત્રણ આતંકીઓના મનસૂબા એટલા ખતરનાક હતા કે જાણીને સુરક્ષા એજન્સીઓ પણ […]


