ઇસ્લામાબાદ મસ્જિદ વિસ્ફોટની જવાબદારી ISIS એ લીધી
નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં નમાજ દરમિયાન એક શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો. ડોન ન્યૂઝના અહેવાલ મુજબ, આ હુમલામાં અત્યાર સુધીમાં 33 લોકો માર્યા ગયા છે અને 169 લોકો ઘાયલ થયા છે. SITE ઇન્ટેલિજન્સ ગ્રુપે જણાવ્યું હતું કે ઇસ્લામાબાદમાં થયેલા હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ જૂથ (ISIS) એ લીધી છે. 2008ના મેરિયટ હોટેલ […]


