1. Home
  2. Tag "isro"

ઈસરોએ ગગનયાન મિશનની તૈયારીઓ પૂર્ણ કરી, TV-D1 આવતીકાલે પ્રથમ પરીક્ષણ માટે ઉડાન ભરશે

નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ તેના ગગનયાન મિશનની તૈયારી લગભગ પૂર્ણ કરી લીધી છે. ગગનયાન મિશન હેઠળ, TV-D1 તેના પ્રથમ પરીક્ષણ માટે આવતીકાલે એટલે કે 21 ઓક્ટોબરે ઉડાન ભરશે. સવારે આઠ વાગ્યે શ્રીહરિકોટાથી રવાના થશે. આ સાથે જ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ ગગનયાનને પાંખો મળશે. પ્રોગ્રામ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પ્રથમ […]

ગગનયાનની પ્રથમ પરીક્ષણ ઉડાન 21 ઓક્ટોબરના થશે,ISROના પ્રમુખે મિશનને લઈને આપ્યું મોટું અપડેટ

શ્રીહરિકોટા: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) 21 ઓક્ટોબરના રોજ ગગનયાન મિશનના ભાગ રૂપે પ્રથમ માનવ અવકાશ મિશનના ક્રૂ મોડ્યુલ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કરવા માટે તેની પ્રથમ ઉડાન કરવા માટે તૈયાર છે. ISROના વડા એસ. સોમનાથના જણાવ્યા અનુસાર, ISROના સૌથી ભારે રોકેટ LVM-3નો ઉપયોગ કરીને ક્રૂ મોડ્યુલ એસ્કેપ સિસ્ટમનું માનવરહિત પરીક્ષણ ફ્લાઇટ મિશન શ્રીહરિકોટાના અવકાશ બંદરથી […]

આદિત્ય એલ-1 જાન્યુઆરીના મધ્ય સુધીમાં લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચી જશે,ઈસરોએ જારી કર્યું અપડેટ

આદિત્ય એલ-1 ને લઈને આવ્યું નવું અપડેટ  ઈસરોએ જાહેર કર્યું નવું અપડેટ જાન્યુઆરી સુધીમાં લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચી જશે દિલ્હી:  ચંદ્રયાન-3ની સફળતાના દિવસો બાદ ભારતે ગયા મહિને તેનું પ્રથમ સૂર્ય મિશન શરૂ કર્યું હતું. સૂર્યનો અભ્યાસ કરવા માટે ‘આદિત્ય L1’ એ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર ‘લેગ્રાંજિયન-1 (L-1)’ બિંદુ સુધી પહોંચવું પડશે. હવે ઈન્ડિયન […]

ઈસરોનું ગગનયાન તા. 21 ઓક્ટોબરના રોજ પ્રથમ પરીક્ષણ ઉડાન ભરશે

નવી દિલ્હીઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) 21 ઓક્ટોબરે ગગનયાન મિશનની પ્રથમ પરીક્ષણ ઉડાન કરશે. તેમ વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાઇટ (ટીવી-ડી1) હાથ ધરવામાં આવશે, જે ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ કરવા માટે કરવામાં આવશે જેમાં આવતા વર્ષના અંતમાં માનવ અવકાશ ઉડાન દરમિયાન ભારતીય […]

‘અવકાશયાન સારી સ્થિતિમાં છે અને સૂર્ય તરફ આગળ વધી રહ્યું છે’,ISROએ જારી કર્યું નવીનતમ અપડેટ

દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ રવિવારે કહ્યું કે તેણે દેશના પ્રથમ સૌર મિશન આદિત્ય L1 અવકાશયાન માટે લોન્ચ પાથ મોડિફિકેશન (TCM) પ્રક્રિયા પૂર્ણ કરી છે. ઈસરોએ એમ પણ કહ્યું કે અવકાશયાન યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. ISROએ ‘X’ (અગાઉ ટ્વિટર) પર કહ્યું, “અવકાશયાન સંપૂર્ણ સ્થિતિમાં છે અને સૂર્ય તરફ આગળ વધી રહ્યું […]

ઈસરો દરરોજ 100થી વઘુ સાયબર હુમલાનો કરે છે સામનો – ઈસરો ચીફનું નિવેદન

દિલ્હીઃ દેશભરના અનેક ક્ષેત્રોમાં સાયબર એટેકની ઘટનાઓ ઘણી બનતી હોય છએ ત્યારે આ પ્રકારના હુમલાો ભારતના સ્પેસ સેન્ટર પણ થતા હોય છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ એસ સોમનાથે શનિવારે કહ્યું કે દેશની સ્પેસ એજન્સી દરરોજ 100 થી વધુ સાયબર હુમલાઓનો સામનો કરી રહી છે. આ વાત નો ઉલ્લેખ તેમણે ત્યારે કર્યો કે જ્યારે એસ […]

ઈસરો આકાશમાં વધુ એક છલાંગ લગાવવા માટે તૈયાર

દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આકાશમાં વધુ એક છલાંગ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. તે આ મહિનાના અંતમાં પરીક્ષણ માટે વિકસિત અવકાશયાનમાંથી અવકાશયાત્રીઓને બહાર કાઢવા માટેની સિસ્ટમ ‘ક્રુ એસ્કેપ સિસ્ટમ’નું પરીક્ષણ કરવાનું આયોજન કરી રહ્યું છે. ઈસરોએ ટ્વિટર પર આને લગતી કેટલીક તસવીરો શેર કરી છે અને તેની સાથે કહ્યું છે કે તૈયારીઓ […]

સૂર્ય મિશન પર ગયેલા આદિત્ય-L1ને લઈને મોટું અપડેટ,ઈસરોએ આપી મોટી માહિતી

શ્રીહરિકોટા: ચંદ્રયાન-3 મિશનના સફળ થયા બાદ હવે ભારતીય અંતરિક્ષ એજન્સીને વધુ એક મોટી સફળતા મળી છે. ભારતની અવકાશ-આધારિત સૌર વેધશાળા આદિત્ય-L1 સફળતાપૂર્વક પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રમાંથી બહાર નીકળી ગયું છે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ શનિવારે જણાવ્યું હતું. આદિત્ય-L1 અત્યાર સુધીમાં 9.2 લાખ કિલોમીટરથી વધુની મુસાફરી કરી ચૂક્યું છે. ભારતીય અવકાશ એજન્સી અનુસાર, આદિત્ય-L1 હવે […]

ચંદ્ર મિશનની સફળતા બાદ ઈસરોની નજર હવે શુક્ર પર,ડિસેમ્બરમાં લોન્ચ કરવાની તૈયારી 

સૂર્ય-ચંદ્ર બાદ હવે શુક્ર પર ઇસરોની નજર  વિશ્વભરમાં વાગશે ભારતનો ડંકો  ડિસેમ્બરમાં લોન્ચ કરવાની તૈયારી  શ્રીહરિકોટા:ચંદ્રયાન મિશનની સફળતા પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ એવા તારાઓના રહસ્યો જાહેર કરવાની યોજના બનાવી છે કે જેઓનું વાતાવરણ છે અથવા જે સૂર્યમંડળની બહાર સ્થિત છે. ઈસરોના વડા એસ સોમનાથે મંગળવારે આ વાત કરી હતી. ઈન્ડિયન નેશનલ સાયન્સ […]

ચંદ્રયાન-3 મિશન: ઈસરોએ કહ્યું- પ્રજ્ઞાન,વિક્રમ તરફથી નથી મળી રહ્યા સિગ્નલ, જો એક્ટિવેટ નહીં થાય તો…

શ્રીહરિકોટા: દેશના લોકો ચંદ્રયાન-3ની જાગવાની રાહ જોઈ રહ્યા છે. લોકો 22મી સપ્ટેમ્બરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે 21મી સપ્ટેમ્બરે ચંદ્ર પર સવાર પડી હતી અને સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પાછો ફર્યો હતો. આ સાથે, ઇસરોએ પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરને જાગવા માટે સિગ્નલ મોકલવાનું શરૂ કર્યું. જો કે હજુ સુધી આ સંકેતો મળ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code