સાયબર ફ્રોડના મુખ્ય 3 કારણ ડર, લાલચ અને આળસથી બચવું ખુબ જરૂરીઃ અમરેલી પોલીસ અધિક્ષક સંજ્ય ખરાત
રાજકોટઃ અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી પોલીસ અધિક્ષક સંજય ખરાતની આગેવાની હેઠળ એક સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાની 800થી વધુ વિદ્યાર્થીનીઓ, તમામ શૈક્ષણિક અને મેનેજમેન્ટ સ્ટાફ, તેમજ અગ્રણીઓ મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખૂંટ અને રામાણી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી […]