જેસલમેર-જોધપુર હાઇવે પર બસ અકસ્માતમાં મૃત્યુઆંક 20 ઉપર પહોંચ્યો
નવી દિલ્હી: રાજસ્થાનના જેસલમેર-જોધપુર હાઇવે પર એક ભયાનક અકસ્માતમાં, એક નવી ખાનગી બસમાં આગ લાગતાં 20 મુસાફરો જીવતા બળી ગયા. પોલીસના જણાવ્યા અનુસાર, બસમાં 57 મુસાફરો હતા, જે જેસલમેરથી જોધપુર જઈ રહ્યા હતા. અકસ્માતની પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે. આ દુ:ખદ ઘટનાએ સમગ્ર પ્રદેશને હચમચાવી નાખ્યો છે. પાંચ દિવસ પહેલા જ […]