1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ કાશ્મીર આતંકીઓનું કાવતરુ નિષ્ફળ – અરનિયા ક્ષેત્રમાં ડ્રોન દેખાતા BSF ના જવાનોએ કર્યું ફાયરિંગ

જમ્મુ કાશ્મીરના અરનિયામાં દેખાડયું ડ્રોન બીએસએફના જવાનોએ કર્યું ફાયરિંગ આતંકીઓના નાપાકત કઈરાદોએ બન્યા નિષ્ફળ શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર આતંકીઓ દ્રારા શાંતિ ભંગ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે ફરી અરનિયા ક્ષેત્રેમાં સીમા પાર એક ડ્રોન જોવૈ મળ્યું હતું જો કે બીએસએફના જવાનોએ સતત ફાયરિંગ કર્યું હતું પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજ રોજ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના […]

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેનાને મળી મોટી સફળતા – સવારથી શરુ થયેલા એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેનાને મળી મોટી સફળતા સેનાએ 3 આતંકીઓને કર્યા ઠાર માર્યા ગયેલામાં 1 પાકિસ્તાની અને લશ્કરના 2 આતંકીઓનો સમાવેશ શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓ પોતાની નાપાક હરકતોને અંજામ આપવાના પ્રયત્નો કરતા રહેતા હોય છે જો કે સેના સતત ખડેપગે રહીને આતંકીઓની નાપાક હરકતને નિષઅફળ બનાવતી રહે છે ત્યારે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં વિતેલી રાતે […]

જમ્મુ-કાશ્મીર: કટ્ટરપંથીઓએ હવે હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યું, પ્રાચીન વાસુકી નાગ મંદિરમાં તોડફોડ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલીંગને અજામ આપીને નિર્દોશ કાશ્મીરી પંડિતો અને બિનકાશ્મીરીઓની હત્યાના બનાવોમાં વધારો થયો છે. આવા બનાવોને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કવાયત શરૂ કરી છે. દરમિયાન હવે કટ્ટરપંથીઓ હિન્દુઓના ધાર્મિક સ્થળોને પણ નુકશાન પહોંચી રહ્યાં છે. કટ્ટરપંથીઓ ડોડા જિલ્લામાં પ્રાચીન વાસુકી નાગ મંદિરમાં તોડફોડ કરતા ખળભળાટ મચી ગયો છે. આ […]

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેનાને મળી સફળતા – હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર ઠાર

સેનાને મળી મોટી સફળતકા હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર ઠાર મરાયો શ્રીનગરઃ- છેલ્લા ઘમા દિવસોથી ખીણ વિસ્તારમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે આવી સ્થિતિમાં સેના પણ આતંકીઓને છાર કરવામાં પાછળ નથી એક બાદ એક આતંકીોનો ખાતમો થઈ રહ્યો છે ત્યારે હવે જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેનાની મળી સફળતા મળી છે ,સેનાએ હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર ઠાર […]

ટાર્ગેટ કિલિંગને લઈને કેન્દ્ર એ પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું – કાશ્મીરી પંડિતોને સુરક્ષિત જગ્યાએ ખસેડાશે

કાશઅનમીરકની ઘટનાઓ માટે પાકિસ્તાન જવાબદાર કેન્દ્ર એ તેઓને જમ્ુમાં સુરક્ષા હેઠળ રાખવાનો નિર્ણય લીધો દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાો વધી ગઈ છે,વિતેલી રાત્રે ફરી આ પ્રકારની ઘટના સામે આવી છે, ત્યારે અનેક કાશ્મીરી પંડિતો કેન્દ્રને સ્થળાંતર કરવાની ચેતવણી આપી રહ્યો છે,અને પોતાના માટે સુરક્ષા માંગી રહ્યા છે આવી સ્થિતિમાં કેન્દ્રની સરકારે આ […]

કાશ્મીરમાં ફરી આતંકી હુમલો,શોપિયાંમાં પરપ્રાંતિય મજૂરો પર ગ્રેનેડ ફેંકાયો,2 ઘાયલ

કાશ્મીરમાં ફરી આતંકી હુમલો શોપિયાંમાં પરપ્રાંતિય મજૂરો પર ગ્રેનેડ ફેંકાયો બે પરપ્રાંતિય મજૂરો ઘાયલ થયા શ્રીનગર:કાશ્મીરમાં પરપ્રાંતીયોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.26 દિવસમાં ટાર્ગેટ કિલિંગની 10 ઘટનાઓ બની છે.હવે આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં પરપ્રાંતિય મજૂરોને નિશાન બનાવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં બે મજૂરો ઘાયલ થયા છે. જોકે શરૂઆતમાં […]

જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર સરકાર આજે હાઈ લેવલની બેઠક યોજશે- કાશ્મીરી પંડિતોવી સુરક્ષા બબાતે લેવાશે ખાસ નિર્ણય

જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર સરકારની વધી ચિંતા સરકાર આજે હાઈ લેવલની બેઠક યોજશે કાશ્મીરી પંડિતોવી સુરક્ષા બબાતે લેવાશે ખાસ નિર્ણય દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ કાશ્મીર પ્રદેશમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધત જઈ રહી છે આવી સ્થિતિમાં અનેક કાશ્નીરી પંડિતોએ સ્તળઆતંર કરવાની ચેતવણી આપી છે તો અત્યાર સુધી 100થી વધુ લોકો સ્થળાંતર કરી પણ ચૂક્યા છે ત્યારે […]

ટાર્ગેટ કિલિંગને ઘટનાને લઈને જમ્મુ-કાશ્મીરની સરકાર એક્શનમાં- હિન્દુ કર્મચારીઓને જિલ્લા મુખ્યાલયોમાં શિફ્ટ કરાશે 

ટાર્ગેટ કિલિંગને લઈને જમ્મુ કાશ્મીર સરકારનો નિર્ણય  હિન્દુ કર્મીઓને મુખ્યાલયોમાં શિફ્ટ કરવામાં આવશે   શ્રીનગરઃ- છેલ્લા ઘણા સમયથી આતંકીઓ જમ્મુ કાશ્મીરના નાગરિકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે, પહેલા ટીવી અભિનેત્રી અમરિનની ગોળીમારીને હત્યા કરી ત્યાર બાદ એક સ્કુલની શિક્ષિકાની હત્યા અને આજે ફરી રાજ્યથાનના બેંક કર્મીની હત્યા કરવામાં આવી છે,જેને લઈને કાશ્મીરમાં હિન્દુ પંડિતો પ્રદર્શન કરી […]

જમ્મુ કાશ્મીરના શોપિયામાં એક ખાનગી વાહનમાં વિસ્ફોટ- 3 સૈનિકો ઘાયલ, ઘટના અંગે તપાસ શરુ

જમ્મુ કાશ્મીરના શોપિયામાં વિસ્ફોટની ઘટના સેનાના 3 સૈનિકો થયા ઘાયલ શ્રીનગર – જમ્મુ કાશ્મીર કે જ્યાં અવાર નવાર આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાનાનપ્રયત્નમાં જ હોયછે આવી સ્થિતિમાં ટાર્ગેટ કિલિંગ જેવી ઘટનાઓ વચ્ચે હવે વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના શોપિયાંમા વિસ્ફોટ થયો હતો જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા હોવાની માહિતી […]

કાશ્મીરમાં આકર્ષણનું કેન્દ્ર વેલી ઓફ ફ્લાવર્સ આજે રાત્રીથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકાશે

કાશ્મીર ઘાટીમાં ખુલશે વેલી ઓફ ફ્લાવર આજે રાતના 9 વાગ્યાથી પ્રવાસીો માટે ખોલવામાં આવશે શ્રીનગરઃ- જમમ્ુ કાશ્મીર કે જેને દેશની જનન્ત ગણવામાં છે  દેશવિદેશથી લોકો અહીની મુલાકાતે ાવતા હોય છે જેમાં ખાસ ફઅલાવર ઓફ વેલી લોકોના આકર્ષમનું કેન્દ્દર છે.ત્યારે હવે પ્રવાસીઓ માટે એક સામા સમાચાર પ્રાપ્ત થી રહ્યા છે,. જે પ્રમાણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ વેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code