1. Home
  2. Tag "jamnagar"

જામનગર ACB ની સફળ ટ્રેપ:નશાખોરીનો કેસ નહીં કરવા 50 હજારની લાંચ લેતા PSI રંગેહાથ ઝડપાયા

ACB ની સફળ ટ્રેપ પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા નશાખોરીનો કેસ નહીં કરવા 50 હજારની માંગી હતી લાંચ રાજકોટ :જામનગરમાં પંચકોશી એ ડિવિઝનમાં ફરજ બજાવતા પીએસઆઈ જે.કે.રાઠોડ લાંચ લેતા ઝડપાયા હતા. પાંચ દિવસ પૂર્વે કારમાંથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા બે શખ્સ સામે નશોખોરીનો કેસ નહીં કરવાના બદલામાં તેની પાસેથી રૂ .1 લાખની લાંચ માંગી હતી.પરંતુ રકઝકના અંતે […]

જામનગરના લાલપુર માર્કેટ યાર્ડમાં ચણા વેચવા આવેલા ખેડુતોની લાંબી લાઈનો લાગી

જામનગર:  રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી અને રાહત આપવામાં આવી રહી છે તો બીજી તરફ આ જ રાહતનો લાભ આપવા માટે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો લાલપુર એપીએમસી ખાતે જોવા મળ્યા હતા. લાલપુર એપીએમસીની બહાર વહેલી સવારથી જ ટેકાના ભાવે ચણાની જણસી વહેંચવા […]

જામનગરમાં એશિયાનું સૌથી મોટુ પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ, વિદેશીથી પ્રાણીઓ લવાયાં

અમદાવાદઃ સૌરાષ્ટ્રના મોટા શહેરો પૈકીના જામનગરમાં પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. દરમિયાન દક્ષિણ આફ્રિકાથી વાઘ, રીંછ, ચિત્તા સહિત 84 જેટલા પ્રાણીઓ હવાઈ માર્ગે ગુજરાત લાવવામાં આવ્યાં છે. આ પ્રાણીઓને જામનગર લાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના પ્રાણીસંગ્રહાલય માટે વિદેશથી હવાઈ માર્ગે પ્રાણીઓને અમદાવાદ એરપોર્ટ […]

રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં મેટ્રોરેલ માટેનો સર્વે, ફ્રાન્સની કંપની પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરશે

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ તથા સુરતમાં મેટ્રો રેલ પ્રોજેકટની સફળતા બાદ હવે વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં પણ મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટેની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ફ્રાંસની એક કંપનીને પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે જે ચાલુ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે. એટલે કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા વડોદરા, રાજકોટ, ભાવનગર […]

દુનિયાના દેશો પણ હવે મહામારીથી બચવા માટે હર્બલ સિસ્ટમ પર ભાર મુકી રહ્યા છેઃ નરેન્દ્ર મોદી

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનને સમર્થન આપવા બદલ WHOના ચીફએ મોદીનો આભાર માન્યો  જામનગરઃ શહેરના ગોરધનપર પાસે નિર્મા્ણ પામનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશ્નલ મેડિસિન(GCTM)નો વડાપ્રધાનના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ તકે WHOના ડાયરેક્ટર જનરલ અને મોરેશિયસના વડાપ્રધાન પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, આજે મહામારીથી બચવા માટે દુનિયાના અનેક દેશ ટ્રેડિશનલ હર્બલ […]

 પીએમ મોદીએ અત્યાધુનિક ડેરીનું કર્યુ ઉદ્ઘાટન  – કહ્યું, ‘બનાસ ડેરી આત્મનિર્ભરનું શ્રેષ્ઠ ઉદાહરણ’, જામનગરમાં બપોરે કરશે રોડ-શો

પીએમ મોદીએ બનાસ ડેરીનું ઉગદ્ધાટન કર્યુપં બનાસ ડેરીને આત્મનિર્ભરનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી   અમદાવાદઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. આજે તેમનો આ મુલાકાતનો રાજ્યમાં બીજો દિવસ છે આજના દિવસે પીએમ મોદીએ બનાસકાંઠામાં  સ્થિત બનાસ ડેરી સંકુલમાં અત્યાધુનિક ડેરી સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું વડાપ્રધાન મોદી આજેWHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ […]

જામનગર નજીક પીરોટન ટાપુ ઓકટોબર સુધી પ્રવાસી માટે બંધ કરાયો,

જામનગરઃ કચ્છ અને જામનગરના અખાતમાં આવેલા પીરોટન ટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિનું સવર્ધન બની રહ્યો છે. અનેક પ્રવાસીઓ જીવસૃષ્ટિને નિહાળવા માટે આવે છે, તેમજ જુદીજુદી યુનિવર્સિટીના જીવ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે ટાપુની મુલાકાતે આવતા હોય છે. ઘણા સમય સુધી પીરાટોન ટાપુ બંધ રહ્યા બાદ સરકારે પ્રવાસન માટે છૂટ આપી હતી. અને પ્રથમ સીઝનમાં અનેક પ્રવાસીઓ […]

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જતા રસ્તામાં ત્રિપલ અકસ્માત નડ્યો, વિદ્યાર્થીનું મોત

જામનગરઃ શહેરના જીઆઈડીસી ફ્રેસ-3ના એપલ ગેઈટ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર, રિક્ષા અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું હતુ. અન્ય જગ્યાએ થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં જઈ જવામાં આવી રહ્યો છે. આ દરમિયાન જે એમ્બ્યુલન્સમાં દર્દી હતો તે એમ્બ્યુલન્સનો જ એકસ્માત થતા દર્દીનું મોત નિપજ્યું […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે

જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જશે રાજ્યપાલ સહિતના મહાનુભાવો રાષ્ટ્રપતિને આવકારશે   રાજકોટ:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે.રાષ્ટ્રપતિ દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જશે.એ અગાઉ સવારે 10:20 કલાકે એરફોર્સ જામનગર ખાતે ટુંકુ રોકાણ કરી દ્વારકા જવા રવાના થશે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા […]

જામનગરમાં સ્થપાશે વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર,પીએમ મોદી દ્વારા કરવામાં આવશે ખાતમુહૂર્ત

જામનગરમાં સ્થપાશે વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર પીએમ મોદી દ્વારા કરવામાં આવશે ખાતમુહૂર્ત કેન્દ્ર સરકાર દ્વારા 250 મિલિયન ડોલરની સહાય જાહેર જામનગર: વિશ્વ આરોગ્ય સંસ્થા (who) દ્વારા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગરમાં સ્થાપનાર છે, સેન્ટરનું ખાતમુહૂર્ત આગામી 19 એપ્રિલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે,ત્યારે આ સમગ્ર કાર્યક્રમ અંગે કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code