ગુજરાતમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ જનઆંદોલન કરશેઃ જગદીશ ઠાકોર
અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસમાં નવા પ્રમુખ જગદીશ ઠાકોરની નિયુક્તિ બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે સતત 7 કલાક સુધી ચાલેલી બેઠકમા કોંગ્રેસે આગામી એક વર્ષ માટેનો રોડ મેપ તૈયાર કર્યો હતો તેમ બેઠક પૂર્ણ થયા પછી એક વાતચીતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોરે જણાવ્યું હતુ. કે, આગામી એક […]