ઝારખંડના સ્થાપના દિવસઃ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ઝારખંડવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
નવી દિલ્હીઃ ભારતના 15 નવેમ્બર, 2000ના રોજ સ્થાપિત થયેલા રાજ્ય ઝારખંડે તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરીને રજત જયંતિની ઉજવણી કરી છે. આ ઐતિહાસિક પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના લોકોને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી છે. ત્રણેય મહાનુભાવોએ રાજ્યની સતત પ્રગતિ અને તેના તમામ રહેવાસીઓ માટે ઉજ્જવળ ભવિષ્યની કામના […]


