1. Home
  2. Tag "jharkhand"

ઝારખંડના સાહિબગંજ નજીક ગંગા નદીમાં દૂર્ઘટના સર્જાઈ, 8વ્યક્તિઓનો બચાવ અને 2 લાપતા

નવી દિલ્હીઃ ઝારખંડના સાહિબગંજ અને બિહારના કટિહાર જિલ્લા વચ્ચેના મનિહારી ઘાટ પાસે ગંગા નદીમાં એક જહાજનું બેલેન્સ બગડ્યું હતું. જહાજમાં ભથ્થરો ભરેલી 14 જેટલી ટ્રક લોડ કરેલી હતી. તેમાં ટ્રકોના ચાલક અને હેલ્પર પણ સવાર હતા. જહાજનું બેલેન્સ બગડતા અંદર લોડ કરવામાં આવેલી ચારેક નદીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં 10 વ્યક્તિઓ નદીમાં ખાબક્યાં […]

ઝારખંડમાં પોસીલ કર્મીઓનોનું 3 દિવસનું આંદોલન-  80 ટકા સ્ટાફ હાલ હડતાળ પર 

ઝારખંડ પોલીસ કર્મીઓ હડતાળ પર ઉતર્યા હાલ 80 ટકા પોલીસ કર્મી આંદોલનમાં ઉતર્યા છે કુલ 70 હજાર કર્મીમાંથી 55 હજાર ચાર તબક્કામાં આંદોલન કરશે   રાંચી – દેશભરમાં જ્યા એક બાજૂ 5 રાજ્યોમાં ચૂંટણીઓના પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યાર બીજી તરફ ઝારખંડ રાજ્યમાંમ 80 ટકા પોલીસ કર્મીઓનો સ્ટાફ પોતાની માંગને લઈને હડતાળ પર ઉતર્યો […]

ઝારખંડ- ઘનબાદ જીલ્લાની કોલસાની ખાણમાં ખનન દરમિયાન 13 કામદારોના મોત,હાલ પણ કેટલાક કામદારો દટાયા હોવાની શંકા

ઝારખંડમાં કોલસાની ખીણ બની મોતની ખીણ 13 કામદારો કોલસા નીચે દટાતા મોત કેટલાક કામદારો હાલ પણ દટાયા હોવાની શંકા   રાંચી-  આજરોજ મંગળવારની બપોરે ઝારખંડ રાજ્યના ઘનબાદ જીલ્લામાંથી એક મોટી દૂર્ઘટના સામે આવી છે,પ્રાપ્ત માહિતી પ્રમાણે . અહીં કોલસાની ખાણમાં ઉતરેલા શ્રમિક ચાલકો પડી જતાં  કોલસામાં દટાયા હતા. આ ઘટનાને લઈને કહેવામાં આવી રહ્યું છે […]

આજથી ઝારખંડના કેટલાક જીલ્લાઓમાં શાળાઓ ખુલશે -જેમાં 7 જીલ્લાઓમાં માત્ર ઘોરણ 9 અને 12ના જ વર્ગો ખુલશે

આજથી ઝારખંડમાં ખુલશે શાળાઓ 7 જીલ્લામાં ઘોરણ 9 અને 12ના વર્ગો ખુલશે રાંચીઃ- દેશભરમાં કોવિડ મહામારીને કારણે ઘણા જીલ્લાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે જો કે કોરોનાના કેસોમાં થોડી રાહત થતાની સાથે જ કેટલાક રાજ્યો શાળા કોલેજો ફરીથી શરુ કરી રહ્યા છએ આજ શ્રેણીમાં ઝારખંડમાં આજથી 17 જીલ્લાઓમાં શૈક્ષણિક કાર્યોનો આરંભ થઈ  રહ્યો છે. […]

ઝારખંડઃ નક્સલીઓએ મોડી રાત્રે ટ્રેનના પાટા પર ફોડ્યો બોમ્બ, ટ્રેન વ્યવહાર ખોરવાયો

ઝારખંડમાં નક્સલીઓનું નાપાકા કાવતરું રેલ્વે પાટા પર બોમ્બ ફોટતા રેલ્વે વ્યવહાર ખારવાયો રાંચીઃ-  ઝારખંડના ઘણા વિસ્તારોમાં નક્સલીઓ સક્રિય છે ત્યારે વિતેલી રાતે નકસ્લીઓએ પોતાના કાવતરાને અંજામ આપ્યો હતો, પ્રાપ્ત માહબિતી પ્રમાણે નક્સલવાદીઓએ ગઈકાલે રાત્રે ઝારખંડના ગિરિડીહ નજીક બોમ્બ વિસ્ફોટ કરીને દિલ્હી-હાવડા માર્ગ પરના રેલવે ટ્રેકને ઉડાવી દીધા હતા. નક્સલીઓ દ્રારા પાટા ઉડાવી દેવાના  કારણે આ […]

ઝારખંડઃ નિવાસી શાળાના 21 હજાર વિદ્યાર્થીઓને મોબાઈલ ટેબ અપાશે

નવી દિલ્હીઃ ઝારખંડ સરકાર રાજ્યની 136 કલ્યાણ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા 21 હજાર વિદ્યાર્થીઓને મોબાઈલ ટેબ આપશે. શાળાના ધોરણ 1-12 સુધીના બાળકોને તેનો લાભ મળશે. આ માટે સરકાર 26.25 કરોડનો ખર્ચ કરશે. રાજ્ય સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સરકારી શાળાના ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓની નોટબુકના પ્રથમ પાના પર પણ સરકારની યોજનાઓની […]

ઝારખંડઃ જેલમાં બંધ કુખ્યાત ગુનેગારે સાગરિતો સાથે કરી દારૂની પાર્ટી, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ ઝારખંડના ગુમલા જેલની તાજેતરમાં કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જેમાં આજીવન કેદની સજા ભોગવતા આરોપી સુજીતસિંહા જેલમાં જ દારૂની પાર્ટી મનાવતો જોવા મળે છે. આ ધટનાને પગલે એઆઈજી હામિક અખ્તર અને ગુમલા જિલ્લા પ્રશાંસનના તપાસ રિપોર્ટની સમીક્ષા બાદ જેલના પ્રભારી જેલર સહિત ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેમજ તેમની સામે ખાતાકીય કાર્યવાહી […]

ઝારખંડઃ PLFI સંગઠનના આઠ નક્સલવાદીઓ ઝડપાયાં, મોંઘી કાર અને 77 લાખની રોકડ જપ્ત

રાંચીઃ ઝારખંડ પોલીસના હાથે મોટી સફળતા લાગી છે. પોલીસ માટે માથાન  દુઃખાવો બનેલા કુખ્યાત ઉગ્રવાદી સંગઠન પીએલએફઆઈના 8 સભ્યોને પોલીસે દબોચી લીધા છે. આ નક્સલવાદીઓ પાસેથી આધુનિક હથિયારોની સાથે મોંઘી મોટરકાર અને લાખોની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. નક્સલવાદીઓ બીએમડબલ્યુ અને એમજી હેક્ટર જેવી મોંઘી મોટરકારનો ઉપયોગ કરતા હતા. તેમજ તેમની પાસેથી 77 લાખની […]

ઝારખંડમાં કોરોનાની રસી બાદ થયો ચમત્કારઃ અકસ્માતગ્રસ્ત પ્રૌઢનો અવાજ પરત આવ્યો

દિલ્હીઃ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોરોના રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન ઝારખંડમાં પાંચ વર્ષ પહેલા અકસ્માતમાં ઈજા થતા 55 વર્ષિય પ્રૌઢના શરીરના કેટલાક અંગે કામ કરતા બંધ થઈ ગયા હતા. તેમજ તેમણે અવાજ પણ ગુમાવ્યું હતો. દરમિયાન કોરોનાની રસી બાદ તેમના નિર્જીવ શરીર હલન-ચલન કરવા લાગ્યું હોવાનો તથા અવાજ પરત આવી […]

કોરોનાવાયરસ : 1 જાન્યુઆરીએ ઝારખંડમાં એક હજારથી વધુ કેસ નોંધાયા

 નવા વર્ષે વાયરસનો ખતરો વધ્યો ઝારખંડમાં 1000 થી વધુ કેસ નોંધાયા 495 દર્દી માત્ર રાંચીમાં જ નોંધાયા   રાંચી:ઝારખંડમાં નવા વર્ષના પહેલા દિવસે શનિવારે કોવિડ-19ના 1007 નવા કેસ નોંધાયા હતા. સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે,આજે પહેલી તારીખે રાજ્યમાં કુલ 1007 કોવિડ સંક્રમિત મળી આવ્યા, જેમાંથી 495 દર્દીઓ એકલા રાજ્યની રાજધાની રાંચીના છે.  અગાઉ 31 ડિસેમ્બરે રાંચીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code