1. Home
  2. Tag "Kandhar Plane Hijack case"

કંધાર પ્લેન હાઇજેક કેસમાં છોડી મુકવામાં આવેલા મુશ્તાક અહેમદ ઝરગરને ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો

દિલ્હી: કંધાર પ્લેન હાઇજેક કેસમાં સંડોવાયેલા મુશ્તાક અહેમદ ઝરગરને ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો. મુશ્તાક અલ મુજાહિદીનનો સંસ્થાપક અને ચીફ કમાન્ડર છે. જાણકારી અનુસાર આ અપહરણ બાદ આતંકવાદીઓએ પોલીસ કસ્ટડીમાં રહેલા તેમના પાંચ સાથીઓને મુક્ત કરવાની માંગ કરી હતી. આ અપહરણ કેસને લઈને ઘણો હોબાળો થયો હતો, પરંતુ સરકારે આતંકવાદીઓને છોડવા પડ્યા હતા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code