1. Home
  2. Tag "KAVI DAAD"

ગુજરાતી લોકસાહિત્યમાં જાણીતા એવા કવિ દાદનું નિધન

પદ્મશ્રી કવિ દાદનું નિધન ગુજરાતી લોકસાહિત્યનું જાણીતું નામ એટલે કવિ દાદ પોતાની કવિતા, ગીતો અને ભજનોથી મેળવી નામના રાજકોટ: ગુજરાતના લોકસાહિત્ય જગતમાં પોતાની કવિતા, ગીતો અને ભજનોથી નામના મેળવનાર કવિદાદનું નિધન થયું છે. ગુજરાતના ચારણી લોક સાહિત્યને ધબકતું રાખનાર અને ગુજરાતીઓ જેમના લખેલા ગૌરવવંતા ગીતો, કવિતાઓ અને ભજનો ગાઇ દુનિયા ગુંજવી રહી છે. ગત પ્રજાસત્તાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code