1. Home
  2. Tag "Kedarnath Yatra"

ઉત્તરાખંડમાં સતત વરસાદનો કહેર – કેદારનાથ યાત્રા પણ રોકવામાં આવી

  દહેરાદૂનઃ- દેશના પહાડી રાજ્યોમાં મેધ તાંડવ જોવા મળી રહ્યો છે જેના કારણે પહાડો ઘસી આવવાની ઘટનાથી હાઈવે બ્લોક થવાની ઘટના અને નાના મોટા રસ્તાઓ બાધિત થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે દેવભૂમિ ઉત્તરાખંડમાં પણ વરસાદનો કહેર સતત જોવા મળી રહ્યો છએ છેલ્લા કેટલાક દિવસથી અહી વરસાદ અવિરત પણ વરસતા હાલાકિ ભોગવવાનો વારો આવ્યો […]

કેદારનાથ યાત્રા: દરરોજ મહત્તમ 13,000 શ્રદ્ધાળુઓ કેદારનાથની મુલાકાતે આવે તેવી શક્યતા

દહેરાદુન : ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિરની વાર્ષિક યાત્રા 25 એપ્રિલથી શરૂ થવાની છે અને દરરોજ મહત્તમ 13,000 શ્રદ્ધાળુઓ કેદારનાથની મુલાકાત લે તેવી અપેક્ષા છે. રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) મયુર દીક્ષિતે મંગળવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારે આ વખતે કેદારનાથ યાત્રા માટે 13,000 શ્રદ્ધાળુઓની દૈનિક મર્યાદા નક્કી કરી છે અને યાત્રાળુઓની સુવિધા માટે ટોકન […]

કેદારનાથ યાત્રામાં હાર્ટ એટેકથી વધુ 4 લોકોના મોત, અત્યાર સુધી 59 યાત્રીઓએ જીવ ગુમાવ્યા

કેદારનાથ યાત્રામાં હાર્ટ એટેકથી વધુ 4 લોકોના મોત કપાટ ખુલ્યા બાદ અત્યાર સુધીમાં 59 યાત્રીઓએ જીવ ગુમાવ્યા દહેરાદૂનઃ- કેદારનાથ યાત્રામાં આ વર્ષે યાત્રીઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે, મંદિરવના કપાડટ ખોલ્યાને 29 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છત્તા ભક્તોની ભારે બીડ જામી રહી છે આવી સ્થિતિમાં ઘણા લોકોના હાર્ટ એટેકેના કારણે ઘણા લોકોના મોત […]

હવામાન સાફ થતાં કેદારનાથ યાત્રા ફરી શરૂ થઈ

 આજથી કેદારનાથ યાત્રા ફરી શરુ કરવામાં આવી   સતત વરસતા વરસાદને લીધે રોકવામાં આવી હતી યાત્રા સોમવારે ભારે વરસાદ વચ્ચે સ્થગિત કરાઈ હતી યાત્રા  દહેરાદૂન:કેદારનાથ યાત્રા મંગળવારે ફરી શરૂ કરવામાં આવી છે.હવામાન સાફ થતાં યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. કેદારનાથ યાત્રા સોમવારે ભારે વરસાદ વચ્ચે સ્થગિત કરવામાં આવી હતી અને ગૌરીકુંડથી કેદારનાથ સુધીના વિવિધ […]

ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રા પર લાગી બ્રેક, હેલિકોપ્ટર સેવા પણ બંધ 

 ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રા પર લાગી બ્રેક અનરાધાર વરસાદને કારણે મુસાફરોની મુશ્કેલી વધી હેલિકોપ્ટર સેવા પણ બંધ  દહેરાદૂન:હવામાન વિભાગની આગાહી બાદ કેદારનાથ ધામ સહિત સમગ્ર રૂદ્રપ્રયાગ જિલ્લામાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જ્યાં કેદારનાથ ધામમાં વરસાદ વચ્ચે શ્રદ્ધાળુઓ ભગવાન ભોલેના દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, જિલ્લા પ્રશાસને રૂદ્રપ્રયાગથી ગૌરીકુંડ […]

ઉત્તરાખંડ: આ વખતે કેદારનાથ યાત્રાનું મોનિટરિંગ સીધુ વડાપ્રધાન કાર્યાલયથી થશે,પીએમ જોશે લાઈવ પ્રસારણ 

6 મેથી શરૂ થશે કેદારનાથ યાત્રા યાત્રાનું મોનિટરિંગ સીધુ વડાપ્રધાન કાર્યાલયથી યાત્રાનું લાઈવ પ્રસારણ નિહાળશે પીએમ મોદી દહેરાદૂન:આ વખતે 6 મેથી શરૂ થનારી કેદારનાથ યાત્રાનું મોનિટરિંગ સીધુ વડાપ્રધાન કાર્યાલયથી કરવામાં આવશે.વડાપ્રધાન પોતે તેમના કાર્યાલયમાંથી યાત્રાનું લાઈવ પ્રસારણ નિહાળશે.મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને જિલ્લા મેજિસ્ટ્રેટ પણ તેમની ઓફિસમાંથી મુસાફરી વ્યવસ્થાની સ્થિતિ જોઈ શકશે. કેદારનાથથી રુદ્રપ્રયાગ અને દેહરાદૂનથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code