કચ્છના નાના રણમાં 34 નવા ચેકડેમ અને 20 તળાવો બનાવી નર્મદાનું પાણી અટકાવાશે
નર્મદાનું પાણી રણ વિસ્તારમાં ફરી વળતા અગરિયાઓની રોજી છીંનવાય છે, રણમાં નર્મદાનું પાણી ભરાવાથી મીઠાના ઉત્પાદનને નુકસાન થાય છે, સરદાર સરોવર નર્મદા નિગમે સમસ્યાના સમાધાન માટે વિશેષ સમિતિની રચના કરી, સુરેન્દ્રનગરઃ કચ્છના નાનારણમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ઓવરફ્લો તવાથી તેના પાણી રણ વિસ્તારમાં ફરી વળતા હોય છે. તેના લીધે અગરિયાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો […]