1. Home
  2. Tag "kutch"

કચ્છમાં વન્યપ્રાણી અભ્યારણમાં પાણીની સારી આવક થતા મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું થયું આગમન

ભૂજઃ કચ્છમાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો હતો. તેથી રણકાંઠા વિસ્તારમાં હજુપણ પાણી ભરાયેલા છે. તેથી વિશાળ રણ વિસ્તારના છીછરી પાણીની મોજ માણવા માટે મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું આગમન થયુ છે. તેથી પક્ષીપ્રેમીઓ અને પક્ષીવિદો માટે કચ્છ રણ અભ્યારણ આકર્ષણનું સ્થળ બની રહ્યું છે. મોટા રણના ખડિર વિસ્તારમાં કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં ફ્લેમિંગોની લેસર અને ગ્રેટર […]

કચ્છઃ રાપરમાં ભૂકંપનો આંચકો,3.2ની નોંધાઈ તીવ્રતા 

કચ્છઃ રાપરમાં ભૂકંપનો આંચકો રાપરથી 14 કિમી દૂર કેન્દ્રબિંદુ 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો ભુજ:કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.3.2ની તીવ્રતા ધરાવતો ધરતીકંપનો આંચકો રિકટર સ્કેલ પર નોંધાયો હતો.રાપર નગરથી 14 કિલોમીટર દૂર આ આફટરશોક અનુભવાયો હતો.જોકે,આ ભૂકંપના કારણે જાનહાનિ કે નુકસાની ના કોઈ સમાચાર નથી. અવારનવાર આવતા રહેતા ધરતીકંપના આંચકાનો સિલસિલો આજ દિન સુધી યથાવત […]

પીએમએ ભૂકંપ પછી કચ્છના ઉદયનો વીડિયો શેર કર્યો

ભુજ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપ પછી ઉદ્યોગો, કૃષિ, પર્યટન વગેરેના વિકાસશીલ હબ બનવા માટે કચ્છ, ગુજરાતના ઉદય પર આધારિત વીડિયો શેર કર્યો છે. આ વીડિયો મોદી સ્ટોરી ટ્વીટર હેન્ડલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે જેમાં લોકોએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નોંધપાત્ર કામ વિશે વાત કરી છે. ભૂકંપ બાદ કચ્છના નવનિર્માણ માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીના નેતૃત્વની […]

2001માં સંપૂર્ણ તબાહી બાદ કચ્છમાં જે કામ થયું છે તે અકલ્પનીય છે: પીએમ મોદી

ભુજ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાત પર છે. આજે તેઓ કચ્છની મુલાકાતે પહોંચ્યા છે. આજે ભુજના જયનગરથી સ્મૃતિ વન સુધી 2.5 કિમીનો રોડ શો યોજાઇ રહ્યો છે. જેમાં 75 હજાર લોકો PMનું સ્વાગત કરી રહ્યા છે અને પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ જે બાદ તેમણે સ્મૃતિવનનું પણ ઉદ્ધાટન કર્યુ હતું. જે બાદ પીએમ […]

ભૂજ ખાતે પીએમ મોદીએ સ્મૃતિવન સ્મારકનું કર્યું લોકાર્પણ – 2001ના ભૂકંપમાં જીવ ગુમાવનારા હજારો લોકોની યાદમાં બનાવાયું આ સ્મારક

આજે કચ્છમાં પીએમ મોદી સ્મૃતિવન સ્મારકનું પીએમ મોદીએ કર્યું ઉગદ્ધાટન અમદાવાદઃ-  દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિતેલા દિવસને શનિવારના રોજથી ગુજરાતની મુલાકાતે છે,ગઈકાલે અમદાવાદ ખાતે એટલબ્રિજનું લોકાર્પણ કર્યું હતું ત્યારે આ કચ્છ જિલ્લાના ભુજ પહોંચ્યા જ્યાં તેમણે રોડ શો કરીને જનતાનું અભિવાદન કર્યું હતું.આ સાથે જ પીએમ મોદી એ કચ્છ ખાતે સ્મૃતિવન સ્મારકનું ઉદ્ધાટન કર્યું છે. […]

કચ્છ જિલ્લાના સરહદી ગામોમાં ટેલિકોમ કનેક્ટિવિટીનું મૂલ્યાંકન

અમદાવાદઃ ગુજરાત એલએસએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સની ટીમે “વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ” (VVP) માટેના ભાગ રૂપે, કચ્છ જિલ્લાના નરખત્રાણા અને લખપત તાલુકાના બાર ગામમાં ટેલિકોમ કનેક્ટિવિટીના ગ્રાઉન્ડ એસેસમેન્ટ હાથ ધરવામાં આવ્યું હતું. કચ્છના સાયરા, લાખાપર, ગુનેરી, સિયોત, મુધન, એટાડો, ચંદ્રનગર, ગોધિયારનાની, ગોધિયારમોતી, ધીનોધર, લૈયારી અને સમેજાવંધામાં ટેલિકોમ કનેક્ટિવિટીનું મૂલ્યાંકન કરાયું હતું. વડાપ્રધાને સરહદી ગામડાઓમાં રહેતા લોકોના પડકારો […]

કચ્છના 948 ગામ અને 10 નગરોમાં પીવાનું પાણી પૂરુ પડાશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 28 ઓગસ્ટના રોજ રૂ.1745 કરોડના ખર્ચે નિર્મિત કચ્છ ભુજ બ્રાન્ચ કેનાલ(માંડવી)નું લોકાર્પણ કરશે. કચ્છ શાખા નહેરની સાંકળ 214.45 કિ.મી. સુધી બાંધકામ પુર્ણ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ટપ્પર ડેમમાં પાણી પહોંચાડવાની શરૂઆત થઈ હતી. કચ્છ શાખા નહેરમાં સાંકળ 214.45 કી.મી. પછીના કામો જુદા-જુદા પ્રશ્નોના કારણે અટકેલા હતા. જેમાં ખાસ કરીને […]

કચ્છમાં મેઘમહેરઃ મધ્યમ કક્ષાના 16 જળાશયો અત્યાર સુધીમાં છલકાયાં

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 80 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જેથી જળાશયોમાં નવા પાણીની જંગી આવક થઈ છે. દરમિયાન કચ્છના 16 જેટલા મધ્યમ કક્ષાના જળાશયો છલકાતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. તેમજ આગામી દિવસોમાં પાણીની સમસ્યાથી છુટકારો મળવાની સ્થાનિકોએ આશા વ્યક્ત કરી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં […]

કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી BSFના જવાનોને વધુ બે બીનવારસી પાકિસ્તાની બોટ મળી

ભૂજઃ કચ્છના હરામી નાળા વિસ્તારમાં બીએસએફના સઘન બંદોબસ્તને કારણે અવાર-નવાર પાકિસ્તાની માછીમારો  બોટ સાથે પકડાતા હોય છે. ત્યારે સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારમાંથી  વધુ બે પાકિસ્તાની બોટ સિમાં સુરક્ષા દળના જવાનોએ ઝડપી પાડી હતી. બિનવારસી હાલતમાં મળેલી બોટમાંથી માછલી પકડવાની સામગ્રી સિવાય કંઈ શંકસ્પદ મળ્યું નથી. જોકે, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પાકિસ્તાનની કુલ 9 બોટ તેમજ […]

કચ્છના રાપર નજીક 3.6 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો,લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા

કચ્છના રાપર નજીક ભૂકંપનો આંચકો 3.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો બપોરે 2:31 કલાકે અનુભવાયો આંચકો રાપરથી 13 કિમી દૂર નોંધાયુ કેન્દ્રબિંદુ ભુજ:કચ્છમાં આજે 3.6ની તીવ્રતા ધરાવતો ધરતીકંપનો આંચકો રિકટર સ્કેલ પર નોંધાયો હતો.રાપર નગરથી 13 કિલોમીટર દૂર બપોરે 2.31 કલાકે આ આફટરશોક અનુભવાયો હતો. તો આ ભૂકંપના કરને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.જોકે,આ ભૂકંપથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code