1. Home
  2. Tag "Kuwait"

બહેરીનમાં US એરબેઝ પર ઈરાનનો ડ્રોન હુમલો, કુવેત-જોર્ડન સ્થિત અમેરિકી ઠેકાણાઓને પણ બનાવ્યા નિશાન

તેહેરાન, 31 જુલાઈ 2026: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર ભીષણ તણાવ ફાટી નીકળ્યો છે. ઇરાની સેના દ્વારા એક સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે કે તેણે દક્ષિણ બહેરીન ખાતે આવેલા શેખ ઇસા એરબેઝ પર ઉપસ્થિત અમેરિકી લશ્કરી સુવિધાઓ અને સંપત્તિઓને ડ્રોન હુમલા દ્વારા નિશાન બનાવી છે. ઇરાની સેનાના સત્તાવાર નિવેદન અનુસાર, આ હુમલામાં પાવર જનરેટર, નેવિગેશન સિસ્ટમ, […]

ડૉ. એસ. જયશંકર કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, ન્યૂયોર્ક અને બ્રસેલ્સની 11 દિવસીય મુલાકાતે

નવી દિલ્હી, 10 જુલાઈ 2026: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર કુવૈતની મુલાકાત પૂર્ણ કરીને ઓમાન પહોંચ્યા છે. ઓમાનના વિદેશ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ શેખ અહેમદ અલ મસ્કારીએ તેમના આગમન પર તેમનું સ્વાગત કર્યું હતું. ડૉ. જયશંકર કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, ન્યૂયોર્ક અને બ્રસેલ્સની 11 દિવસીય મુલાકાતે છે. ઓમાનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ, તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર […]

કતાર અને કુવૈતે સાઉદી અરેબિયા પર ડ્રોન હુમલાઓની નિંદા કરી

દુબઈ, 18 મે 2026: કતાર અને કુવૈતે સાઉદી અરેબિયા પર ડ્રોન હુમલાઓની નિંદા કરી છે. બંને દેશોએ અલગ-અલગ નિવેદનો જારી કરીને તેમને પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો ગણાવ્યો છે. આંતરરાષ્ટ્રીય ધોરણોને ટાંકીને કુવૈતે કહ્યું, “આ ઘૂસણખોરી ગલ્ફ ક્ષેત્રના માળખાગત સુવિધાઓના રક્ષણ માટે માર્ચમાં પસાર કરાયેલા યુએન સુરક્ષા પરિષદના ઠરાવ 2817નું ઉલ્લંઘન કરે છે.” તેણે સાઉદી અરેબિયાના સુરક્ષા […]

કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચ્ચિ લવાયા, વિવિધ દૂર્ઘટનામાં થયા હતા મોત

બેંગ્લોર, 1 એપ્રિલ 2026: કુવૈતમાં છેલ્લા કેટલાક દિવસોમાં અલગ-અલગ દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના પાર્થિવ દેહ મંગળવારે રાત્રે એક વિશેષ વિમાન દ્વારા કેરળના કોચ્ચિ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તણાવને કારણે વિમાન સેવાઓ ખોરવાઈ ગઈ હતી, જેના પરિણામે આ મૃતદેહોને વતન લાવવામાં મોડું થયું હતું. એરપોર્ટ […]

ઈરાનનો કુવૈતના પાવર અને વોટર પ્લાન્ટ પર હુમલો, એક ભારતીયનું મોત

તહેરાન, 30 માર્ચ 2026: મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ઈરાન દ્વારા કુવૈતના વીજળી અને પાણીના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક ભારતીય કર્મચારીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. કુવૈતી સત્તાધીશોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં પ્લાન્ટની ઈમારતને પણ મોટું નુકસાન થયું છે. અલ જઝીરા અને સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, કુવૈતના […]

કુવૈતથી હૈદરાબાદ જતી ફ્લાઇટમાં બોમ્બ ધમકી, મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી: ઈન્ડિગોની એક ફ્લાઈટનું મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઈટ કુવૈતથી હૈદરાબાદ જઈ રહી હતી. ફ્લાઈટ દરમિયાન ફ્લાઈટને બોમ્બ હોવાની ધમકી મળી. ફ્લાઈટને ઝડપથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી. અહેવાલો અનુસાર, દિલ્હી એરપોર્ટ પર ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મોકલવામાં આવી હતી. ઇમેઇલ મળતાં જ, એરપોર્ટ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું અને ઈન્ડિગો […]

મહાઠગ મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સીબીઆઈને સફળતા મળી

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ સંસ્થા- CBI-એ ઇન્ટરપૉલની મદદથી મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. મુનવ્વર ખાન છેતરપિંડી કેસમાં વૉન્ટેડ હતો. આંતર-રાષ્ટ્રીય પોલીસ સહકાર એકમ, વિદેશ મંત્રાલય અને કુવૈતના NCBના સહકારથી મુનવ્વર ખાનને સફળતાપૂર્વક ભારત પરત લવાયો છે. કુવૈત પોલીસના એક દળે આજે મુનવ્વર ખાનને કુવૈતથી હૈદરાબાદના રાજીવ ગાંધી આંતર-રાષ્ટ્રીય વિમાનનથક પર પહોંચાડ્યો. […]

સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત અને બહેરીન માટે ચીને વિઝા-મુક્ત નીતિ કરી શરૂ

ચીને સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત અને બહેરીનના સામાન્ય પાસપોર્ટ ધારકો માટે વિઝા-મુક્ત નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ પગલા સાથે, એકપક્ષીય વિઝા-મુક્ત નીતિ હેઠળ ચીનમાં પ્રવેશવાની મંજૂરી ધરાવતા દેશોની સંખ્યા વધીને 47 થઈ ગઈ છે. આ નવી નીતિ 9 જૂન, 2025થી 8 જૂન, 2026 સુધી અમલમાં રહેશે. આ અંતર્ગત, આ 4 દેશોના નાગરિકો વ્યવસાય, […]

કુવૈતમાં ગુલામ નબી આઝાદની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા, પીએમ મોદીએ ફોન કર્યો

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે કુવૈતની મુલાકાતે ગયેલા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ બીમાર પડી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની બીમારી વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદને ફોન કરીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. પીએમ મોદીએ ફોન કરીને ગુલામ નબી આઝાદના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. તેમણે કુવૈતમાં સારવાર […]

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કુવૈતમાં પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું

ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે પાકિસ્તાન અંગે એક મોટું અને મજબૂત નિવેદન આપ્યું છે. સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે કુવૈત પહોંચેલા ગુલામ નબી આઝાદે પાકિસ્તાન પર મોટો હુમલો કર્યો છે. ભારતની એકતાની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે ભારતમાં બધા ધર્મના લોકો પ્રેમ અને સંવાદિતા સાથે રહે છે. તેમણે કહ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code