1. Home
  2. Tag "Kuwait"

કતાર અને કુવૈતે સાઉદી અરેબિયા પર ડ્રોન હુમલાઓની નિંદા કરી

દુબઈ, 18 મે 2026: કતાર અને કુવૈતે સાઉદી અરેબિયા પર ડ્રોન હુમલાઓની નિંદા કરી છે. બંને દેશોએ અલગ-અલગ નિવેદનો જારી કરીને તેમને પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો ગણાવ્યો છે. આંતરરાષ્ટ્રીય ધોરણોને ટાંકીને કુવૈતે કહ્યું, “આ ઘૂસણખોરી ગલ્ફ ક્ષેત્રના માળખાગત સુવિધાઓના રક્ષણ માટે માર્ચમાં પસાર કરાયેલા યુએન સુરક્ષા પરિષદના ઠરાવ 2817નું ઉલ્લંઘન કરે છે.” તેણે સાઉદી અરેબિયાના સુરક્ષા […]

કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચ્ચિ લવાયા, વિવિધ દૂર્ઘટનામાં થયા હતા મોત

બેંગ્લોર, 1 એપ્રિલ 2026: કુવૈતમાં છેલ્લા કેટલાક દિવસોમાં અલગ-અલગ દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના પાર્થિવ દેહ મંગળવારે રાત્રે એક વિશેષ વિમાન દ્વારા કેરળના કોચ્ચિ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તણાવને કારણે વિમાન સેવાઓ ખોરવાઈ ગઈ હતી, જેના પરિણામે આ મૃતદેહોને વતન લાવવામાં મોડું થયું હતું. એરપોર્ટ […]

ઈરાનનો કુવૈતના પાવર અને વોટર પ્લાન્ટ પર હુમલો, એક ભારતીયનું મોત

તહેરાન, 30 માર્ચ 2026: મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ઈરાન દ્વારા કુવૈતના વીજળી અને પાણીના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક ભારતીય કર્મચારીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. કુવૈતી સત્તાધીશોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં પ્લાન્ટની ઈમારતને પણ મોટું નુકસાન થયું છે. અલ જઝીરા અને સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, કુવૈતના […]

કુવૈતથી હૈદરાબાદ જતી ફ્લાઇટમાં બોમ્બ ધમકી, મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી: ઈન્ડિગોની એક ફ્લાઈટનું મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઈટ કુવૈતથી હૈદરાબાદ જઈ રહી હતી. ફ્લાઈટ દરમિયાન ફ્લાઈટને બોમ્બ હોવાની ધમકી મળી. ફ્લાઈટને ઝડપથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી. અહેવાલો અનુસાર, દિલ્હી એરપોર્ટ પર ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મોકલવામાં આવી હતી. ઇમેઇલ મળતાં જ, એરપોર્ટ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું અને ઈન્ડિગો […]

મહાઠગ મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સીબીઆઈને સફળતા મળી

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ સંસ્થા- CBI-એ ઇન્ટરપૉલની મદદથી મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. મુનવ્વર ખાન છેતરપિંડી કેસમાં વૉન્ટેડ હતો. આંતર-રાષ્ટ્રીય પોલીસ સહકાર એકમ, વિદેશ મંત્રાલય અને કુવૈતના NCBના સહકારથી મુનવ્વર ખાનને સફળતાપૂર્વક ભારત પરત લવાયો છે. કુવૈત પોલીસના એક દળે આજે મુનવ્વર ખાનને કુવૈતથી હૈદરાબાદના રાજીવ ગાંધી આંતર-રાષ્ટ્રીય વિમાનનથક પર પહોંચાડ્યો. […]

સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત અને બહેરીન માટે ચીને વિઝા-મુક્ત નીતિ કરી શરૂ

ચીને સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત અને બહેરીનના સામાન્ય પાસપોર્ટ ધારકો માટે વિઝા-મુક્ત નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ પગલા સાથે, એકપક્ષીય વિઝા-મુક્ત નીતિ હેઠળ ચીનમાં પ્રવેશવાની મંજૂરી ધરાવતા દેશોની સંખ્યા વધીને 47 થઈ ગઈ છે. આ નવી નીતિ 9 જૂન, 2025થી 8 જૂન, 2026 સુધી અમલમાં રહેશે. આ અંતર્ગત, આ 4 દેશોના નાગરિકો વ્યવસાય, […]

કુવૈતમાં ગુલામ નબી આઝાદની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા, પીએમ મોદીએ ફોન કર્યો

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે કુવૈતની મુલાકાતે ગયેલા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ બીમાર પડી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની બીમારી વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદને ફોન કરીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. પીએમ મોદીએ ફોન કરીને ગુલામ નબી આઝાદના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. તેમણે કુવૈતમાં સારવાર […]

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કુવૈતમાં પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું

ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે પાકિસ્તાન અંગે એક મોટું અને મજબૂત નિવેદન આપ્યું છે. સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે કુવૈત પહોંચેલા ગુલામ નબી આઝાદે પાકિસ્તાન પર મોટો હુમલો કર્યો છે. ભારતની એકતાની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે ભારતમાં બધા ધર્મના લોકો પ્રેમ અને સંવાદિતા સાથે રહે છે. તેમણે કહ્યું કે […]

ટ્રમ્પે વિદેશમાં બંધ અમેરિકન કેદીઓને પરત લાવવા અભિયાન શરૂ કર્યું, કુવૈતે 8 કેદીઓને મુક્ત કર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અલગ-અલગ દેશોમાં બંધ અમેરિકન કેદીઓને પરત લાવવા અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત તમામ કેદીઓને અમેરિકા પરત લાવવામાં આવી રહ્યા છે. આ સાથે કુવૈતે અમેરિકન કેદીઓના સમૂહને પણ મુક્ત કર્યો છે. કુવૈત દ્વારા મુક્ત કરાયેલા કેદીઓમાં ભૂતપૂર્વ સૈનિકો અને લશ્કરી ઠેકેદારોનો સમાવેશ થાય છે જે ડ્રગ સંબંધિત આરોપોમાં વર્ષોથી જેલમાં […]

પ્રધાનમંત્રી કુવૈતના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

નવી દિલ્હીઃ કુવૈતના અમીર મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કુવૈતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ મુબારક અલ-કબીર એનાયત કર્યો. કુવૈતના પ્રધાનમંત્રી મહામહિમ શેખ અહમદ અલ-અબ્દુલ્લાહ અલ-અહમદ અલ-સબાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ પુરસ્કાર ભારત અને કુવૈત વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતા, કુવૈતમાં ભારતીય સમુદાય અને ભારતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code