1. Home
  2. Tag "Kuwait"

કુવૈતમાં શેખ અહેમદ અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહ બન્યા નવા પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ કુવૈતના અમીરે શેખ અહેમદ અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહને દેશના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. 7 એપ્રિલે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ સબાહ અલ-સાલેમ અલ-સબાહના રાજીનામા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 4 એપ્રિલના રોજ નવી સંસદની ચૂંટણી પછી, શેખ મોહમ્મદે 6 એપ્રિલના રોજ તેમના મંત્રીમંડળનું રાજીનામું સુપરત કર્યું. નવી સંસદ ચૂંટાયા પછી તેમનું રાજીનામું […]

પેૈગમ્બર વિવાદ મામલે કુવૈતે નોંધાવ્યો વિરોધ -ભારતીય પ્રોડક્ટસને માર્કેટમાંથી હટાવી

પેૈગમ્બર વિવાદ વકર્યો હવે કુવૈતે નોંધાવ્યો વિરોધ આ દેશે ભારતીય પ્રોડક્ટસને પોતાના માર્કેટમાંથી હટાવી દિલ્હીઃ- મોહમ્મદ પૈગમ્બર પર ભાજપના નેતાઓની ટિપ્પણીને લઈને  ગલ્ફ દેશોમાં સતત રોષ જોવા મળી રહ્યો છે અનેક લોકો આ બાબતે નારાજગી દર્શાવી રહ્યા છે. ત્યારે હવે આ વાતને લઈને કુવૈતે પણ વિરોધ નોંધાવ્યો  છે આ પહેલા અનેક ખાડી દેશો આ બાબતને […]

કુવૈતમાં યોગ મામલે વિવાદ -મહિલાઓ અને મોલવીઓ આમને સામને

કુવૈતમાં યોગ વિવાદ વધ્યો મહિલાઓ અને મૌલાઓ આવ્યા આમને સામને દિલ્હીઃ- દેશમાં હિજાબ વિવાદ ચાલી રહ્યો છે ત્યા બીજી તરફ કુવૈતમાં યોગ કરવાને લઈને વિવાદ શરુ થયો છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો , પ્રાપ્ત માહિતી પ્રમાણે  આ દેશની મહિલાઓએ યોગને પુરેપુરુ સમર્થન આપ્યું છે જેઓ યોગ સમર્થનમાં રસ્તાઓ પર ઉતરી આવી છે. ત્યારે […]

ભારતના પ્રધાનમંત્રી 40 વર્ષ બાદ પ્રથમ વખત કુવૈતની કરી શકે છે મુલાકાત રોકાણ અને રક્ષા સહોયગ વધારવા માટેની રણનિતી

પીએમ મોદી કરી શકે છે કુવૈતની યાત્રા નવા વર્ષની શરુઆતમાં આ યાત્રાની શક્યતાઓ જો આ શક્ય બનશે તો 40 વર્ષમા પ્રથમ વખત કોઈ પીએમ કુવૈત જશે દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષની શરુાત ઈસ્લામિક દેશોની મુલાકાત લઈને કરી શકે છે, મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં પીએમ મોદી કુવૈતની મુલાકાત લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. […]

વિદેશમંત્રી એસ જયશંકર આજથી ત્રણ દિવસીય કુવૈતની મુલાકાતે, પીએમ મોદી દ્વારા લખાયેલ પત્ર પણ સાથે લઇ જશે

વિદેશમંત્રી એસ જયશંકર આજથી કુવૈતની મુલાકાતે પીએમ દ્વારા લખાયેલ પત્ર પણ સાથે લઇ જશે વિદેશમંત્રી તરીકે કુવૈતની આ પહેલી મુલાકાત દિલ્હી : દ્વિપક્ષીય સંબંધોને આગળ ધપાવવા માટેના માર્ગની શોધખોળ માટે બુધવારે એટલે કે આજે વિદેશમંત્રી એસ જયશંકર કુવૈત જઈ રહ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કુવૈતી અમીર શેખ નવાફ અલ-અહમદ અલ- સબા માટે લખેલો […]

કુવૈતના વડાપ્રધાનને PM મોદીએ પાઠવી શુભકામના

દિલ્હીઃ કુવૈતના પ્રધાનમંત્રી તરીકે ફરી શેખ સબાહ અલ-ખાલિદ અલ-હમક અલ-સબાહની નિમણુંક થઈ હતી. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભકામના ઓ પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, 5 ડિસેમ્બરે સફળ રાષ્ટ્રીય વિધાનસભાની ચૂંટણી બાદ શેખ સબાહ અલ-ખાલિદ અલ-હમદ અલ-સબાહને કુવૈતના પ્રધાનમંત્રી પદે ફરીથી નિમણૂક થવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે, […]

કુવૈતનો આકરો નિર્ણય: ભારત સહિત કેટલાક દેશોના નાગરિકોના પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ

કુવૈતે ગુરુવારે ભારત સહિતના દેશો માટે લીધો આકરો નિર્ણય 1 ઑગસ્ટથી ભારત, પાકિસ્તાન,નેપાળ, બાંગ્લાદેશના લોકો કુવૈતમાં પ્રવેશ નહીં કરી શકે આ નિર્ણયથી હજારો ભારતીયો નોકરી ગુમાવે તેવી સંભાવના છે કુવૈતે એક ખૂબ જ આકરો નિર્ણય લીધો છે. કુવૈતે ભારતીય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કુવૈત સરકારે જાહેરાત કરી હતી કે 1 ઑગસ્ટથી ભારત, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code