સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધુ એક સિદ્વિ, હવે ન્યુક્લિયર મિસાઇલને ટ્રેક કરી શકતું જહાજ INS ધ્રુવ કરશે લૉન્ચ
ભારતની સંરક્ષણ ક્ષેત્રે વધતી આત્મનિર્ભરતા હવે ન્યુક્લિયર મિસાઇલને ટ્રેક કરી શકતુ પ્રથમ જહાજ INS ધ્રુવ લૉન્ચ કરશે INS ધ્રુવનું લોન્ચિંગ નેશનલ સિક્યોરિટી એડવાઇઝ અજીત દોવાલના હસ્તે થાય તેવી સંભાવના નવી દિલ્હી: ભારત સંરક્ષણ ક્ષેત્રે સતત આત્મનિર્ભર બની રહ્યું છે અને બીજા દેશોને પણ હંફાવી રહ્યું છે. હવે ભારત પોતાનું પ્રથમ સેટેલાઇટ અને ન્યુક્લિયર મિસાઇલ ટ્રેક […]