1. Home
  2. Tag "leaving for Ambaji"

અમદાવાદના 60થી વધુ પદયાત્રી સંઘો ભાદરવી પૂનમના દર્શન માટે અંબાજી જવા રવાના

પદયાત્રીઓ માટે હિંમતનગર સુધી 100થી વધુ કેમ્પ કાર્યરત, અંબાજી સુધી કુલ 250 ટેન્ટ, 30 મોબાઇલ ટોઇલેટ, 15 ભંડારા માટે ટેન્ટ શરૂ થયા, વ્યાસવાડી સંઘ અને લાલ દંડાવાળો સંઘ પણ અંબાજી જવા રવાના અમદાવાદઃ ભાદરવી પૂનમને હવે ચાર-પાંચ દિવસ બાકી રહ્યા છે, ત્યારે અનેક પગપાળા સંઘો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. અમદાવાદમાંથી 60 જેટલા સંઘો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code