લાલ કિલ્લામાંથી પ્રાચીન વસ્તુઓ થઈ ગાયબ, ગણતંત્ર દિવસે દર્શાવવામાં આવેલા ટેબ્લોને પણ નુકશાન – કેન્દ્રીય મંત્રી
કેન્દ્રીય મંત્રીએ પત્રકાર પરિષદમાં આપી જાણકારી લાલ કિલ્લામાંથી પ્રાચીન વસ્તુઓ ગાયબ થઈ છે રામ મંદિર સહીતના ટેબ્લોને નુકશાન દિલ્હીઃ-કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહલાદ પટેલે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે લાલ કિલ્લા પરથી કેટલીક પ્રાચીન વસ્તુઓ ગાયબ થઈ છે અને પ્રજાસત્તાક દિન પર દર્શાવવામાં આવેલ ટેબ્લો નુકશાન થયેલી હાલતમાં જોવા મળ્યા છે,ટ્રેક્ટર પરેડના દિવસે ખેડૂતોના […]