ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો ભારત પરત લવાયા
નવી દિલ્હીઃ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો ભૂટાનમાં 17 દિવસના પ્રદર્શન પછી ભારત પરત ફર્યા છે. કેન્દ્રીય લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ તેમની પરત યાત્રામાં અવશેષો સાથે હતા. તેમણે ભૂટાનના નેતૃત્વ અને લોકોનો તેમના અસાધારણ ઉષ્મા, ભક્તિ અને ઔપચારિક આદર માટે ઊંડો આભાર વ્યક્ત કર્યો હતા. પાલમ એરપોર્ટ પર પહોંચ્યા બાદ, IBCના ડિરેક્ટર […]


