1. Home
  2. Tag "Lord Buddha"

શ્રીલંકામાં ઐતિહાસિક પ્રદર્શન પછી ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો ભારત પરત ફર્યા

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: શ્રીલંકાના કોલંબોમાં આવેલા પ્રતિષ્ઠિત ગંગારામાયા મંદિરમાં એક અઠવાડિયા સુધી જાહેર પ્રદર્શન કર્યા પછી, ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો આજે ભારત પરત ફરી રહ્યા છે. પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે વિદેશમાં લઈ જવામાં આવેલા પવિત્ર અવશેષોને મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી ચૌના મીનના નેતૃત્વ હેઠળના ઉચ્ચ સ્તરીય ભારતીય […]

ગુલામી કાળમાં ભગવાન બુદ્ધના અવશેષો છીનવી લેવાયા હતાઃ મોદી

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પર એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે ભારત ફક્ત તેમનો રક્ષક જ નહીં પરંતુ બૌદ્ધ પરંપરાનો જીવંત વાહક પણ છે. પિપ્રહવા, વૈશાલી, દેવની મોરી અને નાગાર્જુનકોંડા જેવા સ્થળોએથી મળેલા ભગવાન બુદ્ધના અવશેષો બુદ્ધના સંદેશનું જીવંત અભિવ્યક્તિ છે. તેમણે કહ્યું કે ભગવાન […]

ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો ભારત પરત લવાયા

નવી દિલ્હીઃ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો ભૂટાનમાં 17 દિવસના પ્રદર્શન પછી ભારત પરત ફર્યા છે. કેન્દ્રીય લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ તેમની પરત યાત્રામાં અવશેષો સાથે હતા. તેમણે ભૂટાનના નેતૃત્વ અને લોકોનો તેમના અસાધારણ ઉષ્મા, ભક્તિ અને ઔપચારિક આદર માટે ઊંડો આભાર વ્યક્ત કર્યો હતા. પાલમ એરપોર્ટ પર પહોંચ્યા બાદ, IBCના ડિરેક્ટર […]

ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ વર્ષો બાદ ભારત આવ્યા, નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી

નવી દિલ્હીઃ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આજનો દિવસ આપણા સંસ્કૃતિક વારસા માટે આનંદદાયક છે. દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે ભગવાન બુદ્ધના પવિત્ર પિપરહવા અવશેષો હવે ભારત પરત આવ્યા છે. આ અવશેષો ભારતના ભગવાન બુદ્ધ અને તેમની શિક્ષાઓ સાથેના ઊંડા સંબંધને દર્શાવે છે. દેશની સમૃદ્ધ સંસ્કૃતિના વિવિધ પાસાઓને સંરક્ષિત રાખવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code