1. Home
  2. Tag "lord dhanvantari"

ભગવાન ધનવંતરીને સમર્પિત છે આ પ્રખ્યાત મંદિરો,ધનતેરસના દિવસે જરૂરથી કરો દર્શન  

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે.તેમને ભગવાન વિષ્ણુનો અવતાર અને આયુર્વેદિક દવાના દેવતા પણ માનવામાં આવે છે. ધનતેરસને ભગવાન ધન્વંતરીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ધનવંતરી ધનતેરસના દિવસે અમૃત કલશ લઈને સમુદ્રમાંથી બહાર આવ્યા હતા. ધનતેરસના દિવસે તમે ભગવાન ધન્વંતરીના મંદિરમાં જઈ શકો છો. આવો જાણીએ કયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code