બિહારઃ આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી, મોતિયાના ઓપરેશન બાદ 26 લોકોએ રોશની ગુમાવી
દિલ્હીઃ બિહારના મુઝફ્ફરપુર આંખની હોસ્પિટલમાં 26 લોકોની દ્રષ્ટિ ગુમાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. 22 નવેમ્બરના રોજ, ટ્રસ્ટ દ્વારા સંચાલિત આંખની હોસ્પિટલમાં પીડિતોનું મફત મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બીજે દિવસે પાટો ખોલ્યા પછી તેમને કંઈ દેખાયું નહીં જ્યારે ફરિયાદ સિવિલ સર્જન સુધી પહોંચી ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો […]