અમદાવાદમાં મંદિર-મસ્જિદના લાઉડસ્પીકરનો અવાજ પરિસર સુધી સીમીત રાખવો પડશે
અમદાવાદ, 09 માર્ચ 2026: Temple-mosque loudspeakers will have to be limited to the premises શહેરમાં ધ્વની પ્રદૂષણને રોકવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં મંદિર અને મસ્જિદના લાઉડસ્પીકરનો અવાજ પરિસર સુધી સંભળાય તે રીતે સીમીત રાખવો પડશે. આ ઉપરાંત શહેરમાં ધાર્મિક પ્રસંગ કે વરઘોડામાં ડીજે વગાડવા માટે પોલીસની પૂર્વ મંજૂરી […]


