ચંદ્રયાન-3 માટે શનિવારનો દિવસ ખુબ મહત્વનો, ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે
નવી દિલ્હીઃ ચંદ્રયાન-3 અંતરિક્ષયાને 14મી જુલાઈના રોજ લોન્ચ થયા બાદ ચંદ્રમાની લગભગ બે તૃતીયાંશ અંતર કાપી લીધું છે. ટ્રાન્સ-લૂટન ઈન્જેક્શન પછી ચંદ્રયાન-3 યૃથ્વીની કક્ષાની બહાર નીકળ્યા બાદ હવે ચંદ્રની નજીક પહોંચી રહ્યું છે. આવતીકાલનો દિવસ ખુબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આવતીકાલે શનિવારે ચંદ્રયાનને ચંદ્રની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈના રોજ […]