સનાતન વિચારધારાની ‘મેજીકલ ફોર ફીગર’
(પુલક ત્રિવેદી) ચાર વેદ, ચાર યુગ, ચાર સ્તંભ, ચાર વર્ણ, ચાર પુરૂષાર્થ, ચાર યોગ… ઈબ્રાહિમિક અને નોનઈબ્રાહિમિક એમ બે વિભાગમાં જગતના ધર્મો વિભાજીત થયેલા છે. ઈબ્રાહિમિક વિચારધારામાં મુખ્યત્વે યહૂદીઓ, ક્રિશ્ચન અને ઇસ્લામ ધર્મની વિચારધારા છે જ્યારે નોનઈબ્રાહિમિક વિચારધારામાં હિન્દુઈઝમ, બુદ્ધિઝમ, જૈનીઝમ, સીખીઝમ વગેરે ધર્મોનો વિકાસ થયો છે. દુનિયાનો સૌથી મોટો પૌરાણિક ધર્મ હિંદુઈઝમ છે એમ […]