અંબાજીમાં 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો
અંબાજીમાં મહામેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે, પદયાત્રીઓ માટે વોટર પ્રુફ વિશાલ ડોમની સુવિધા, LED સ્ક્રીન અને 350 CCTV કેમેરા લગાવાયા અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે આગામી તા. 12મી સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. અંબાજીના ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ભાદરવી પૂનમે મા અંબાજીના […]