1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રમાં કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની અછતઃ ગુજરાત સપ્લાય કરશે ઓક્સિજન

મહારાષ્ટ્રને 100 મેટ્રીક ટન ઓક્સિજન સપ્લાય કરશે છત્તીસગઢ પણ 100 મેટ્રીક ટન ઓક્સિજન પુરો પાડશે મહારાષ્ટ્રમાં સરકારે આકરા નિયંત્રણો નાખ્યાં અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. દર્દીઓ માટેના ઓક્સિજનની અછતથી પણ હોસ્પિટલો પ્રભાવિત છે. ત્યારે ગુજરાત  […]

ULPIN: Unique Land Parcel Identification Number

ULPIN એટલે Unique Land Parcel Identification Number. તાજેતરમાં ભારત સરકાર દ્વારા આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. માર્ચ-2022 સુધીમાં આ વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે ભારતના કેટલાક રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ રાજ્યો એટલે હરિયાણા, બિહાર, ઓડિશા, જારખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, સિક્કિમ, ગોવા, મધ્યપ્રદેશ અને કર્ણાટક. ULPIN એક રીતે જમીનના આધાર કાર્ડ નંબર જેવી સુવિધા કહી શકાય. […]

RSS ના પ્રમુખ મોહન ભાગવત કોરોના વાયરસથી સંક્રમિત, નાગપુરની હોસ્પિટલમાં દાખલ

RSS ના પ્રમુખ મોહન ભાગવત કોરોના પોઝિટિવ નાગપુરની કિંગ્ઝવે હોસ્પિટલમાં કરાયા દાખલ 6 માર્ચના રોજ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો  નાગપુર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત કોરોના વાયરસથી સંક્રમિત જાણવા મળ્યા છે. આરએસએસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. આરએસએસએ ટ્વિટ કર્યું હતું કે,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવત […]

દેશમાં કોરોનાનો કાળો કહેર : છેલ્લા 24 કલાકમાં 1.31 લાખ કેસ, 800 થી વધુ મોત

દેશમાં કોરોનાનો કાળો કહેર યથાવત 24 કલાકમાં 1.31 લાખથી વધુ કેસ 800 લોકોએ કોરોનાથી ગુમાવ્યા જીવ મહારાષ્ટ્ર-દિલ્હી બાદ યુપીમાં પણ સંકટ દિલ્હી : કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ દેશમાં તબાહીનું કારણ બની રહ્યું છે. દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર કોરોના કેસોએ તેમના તમામ રેકોર્ડ તોડી […]

IPL 2021 : મહારાષ્ટ્રમાં સરકારે કોરોના મહામારી વચ્ચે IPLની ટીમોને આપી રાહત

મુંબઈઃ આગામી દિવસોમાં હવે ઈન્ડિયન પ્રિમીયર લીગ એટલે કે આઈપીએલનો શુભારંભ થવાનો છે. આઈપીએલની દસેક મેચનું મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા મુંબઈમાં રાત્રિ કર્ફ્યુ સહિતના કેટલાક પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. જો કે, રાત્રી કરફ્યૂની સ્થિતીમાં પણ IPL ની ટીમો રાત્રીના 8 વાગ્યા બાદ પ્રેકટીસ કરી શકશે. એટલું […]

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ : શિરડીના સાઈબાબા અને મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન પર લગાવાઈ રોક

મહારાષ્ટ્રમાં કોરોનાની બેકાબૂ રફતાર સાઈબાબા મંદિરમાં દર્શન પર રોક ૩૦ એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે, તેને જોતાં રાજ્યમાં સોમવારે રાત્રે 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યું લગાવી દીધું છે. સપ્તાહના અંતે સંપૂર્ણ લોકડાઉન રહેશે. અને વીકેંડ પર બહાર નીકળવા માટે વીકેંડ પાસ બતાવવો […]

મહારાષ્ટ્રઃ અનિલ દેશમુખના રાજીનામું આપ્યા બાદ હવે દિલીપ પાટિલ સંભાળશે ગૃહમંત્રીનો પદભાર

મહારાષ્ટ્રના ગૃહમંત્રીનું રાજીનામું નવા ગૃહમંત્રી બનશે દિલીપ પાટિલ મુંબઈ – આજ રોજ મહારાષ્ટ્રના રાજકરણમાં ગરમાટો છવાયો હતો, મહારાષ્ટ્ર રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ વાદવિવાદોમાં સપડાયા બાદ તેમણે થોડા કલાકો પહેલા જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું રાજીનામું  સોપ્યું હતુ અને આ વાત સમાચારોમાં વહેતી થઈ હતી,  ત્યારથી દરેકના મનમાં સવાલ હતો કે નવો પદભાર કોને મળશે, ત્યારે […]

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું, પરમબીર સિંહે સો કરોડની વસૂલાતનો લગાવ્યો હતો આરોપ

ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું 100 કરોડની વસૂલાતનો લગાવ્યો હતો આરોપ હાઈકોર્ટે સવારે જ આપ્યા હતા તપાસના આદેશ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામું આપ્યું છે. પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સો કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો. અગાઉ મુંબઇ હાઇકોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપો અંગે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ મોટો ચુકાદો આપ્યો છે. […]

પૂણેમાં એક અઠવાડિયા સુધી રાત્રીના 6થી લઈને સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગૂ કરાયું

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર એક અઠવાડિયા સુધી રોજ 12 કલાકનુંવ કર્ફ્યુ લાગૂ મુંબઈ – દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે જેને લઈને જુદા જુદા રાજ્યની સરકાર એક્શનમાં આવી છે, ત્યારે મહારાષ્ટ્રનો પૂણે  વિસ્તાર સૌથી વધુ કોરોના અસરગ્રસ્ત જોવા મળે છે. કોરોનાના કેસ અહી વધી ચૂક્યા છે. ત્યારે આ સ્થિતિને ગંભીરતાથી લેતા વહીવટતંત્રએ એક અઠવાડિયા માટે […]

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરની શરુઆત – 74 હજાર દર્દીઓમાં કોરોનાના એક પણ લક્ષણ નહી

મહારાશ્ટ્રમાં કોરોના વકર્યો અનેક હોસ્પિટલોમાં બેડ ભરાય ચૂક્યા છે મુંબઈ – કોરોનાના મામાલે સમગ્ર વિશ્વભરમાં ભારત ત્રીજા સ્થાને જોવા મળ્યું  છે. મહારાષ્ટ્રમાં, કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. સમગ્ર રાજ્યમાં કોરોનાએ જાણે કબજોકરી લીધો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસો અંગે બીએમએસી કમિશનર ઇકબાલ સિંહ ચહલે જણઆવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચૂકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code