1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રઃ- ચાલુ નૌકાવિહારમાં પિતા પુત્રને સેલ્ફી લેવું ભારે પડ્યું – પાણીમાં ડૂબતા બન્નેના મોત

મહારાષ્ટ્રમાંમ નૌકા વિહારમાં સેલ્ફી લેતા પિતા પુત્રનું મોત ચાલુ નૌકા વિહારમાં નાવડી પાણીમાં ડૂબી દિલ્હી – આજકાલ લોકો સેલ્ફી મામલે ઘણા શોખીન બન્યા છે સેલ્ફી લેવામાં લોકો એટલા ક્રેઝી બને છે કે મોત વ્હાલું કરી દે છે, ત્યારે ફરી આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં બનવા પામી છે. મહારાષ્ટ્રમાં સોલાપુર જીલ્લામાં લાચુ નૌકાવિહારે સેલ્ફી લેવાના ચક્કરમાં […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વકર્યો – જીલ્લાની એક શાળામાં 229 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

મહારાષ્ટ્રમાં કોરોના વકર્યો એક જ શાળામાં 229 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ વાશીમ જીલ્લાની એક શાળામાં કોરોનાનો રાફળો ફાટ્યો તંત્ર દોડતું થયું મુંબઈ – સમગ્ર દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાી રહ્યો છે જેમાં મહારાષ્ટ્ર રાજ્ય મોખરે છે, જ્યા સતત કેસ વધતા જઈ રહ્યા છે, ત્યારે વાશિમ જિલ્લાના રિસોડ તાલુકામાં આવેલું ગામ દેગાવની એક શાળામાં […]

બાબારામદેવની પતંજલિની કોરોનિલ દવાનું મહારાષ્ટ્રમાં નહી થાય વેચાણ-આરોગ્ય સંસ્થાના યોગ્ય પ્રમાણપત્રને લઈને ઉઠ્યા સવાલ

કોરોનિલ દવા મહારાષ્ટ્રમાં નહી ઉપલબ્ધ કરાવાઈ પરિક્ષણને લઈને ઉઠાવ્યા સવાલ ડબલ્યૂએચઓની નથી મળી પ્રમાણિકતા દિલ્હી – માત્ર ત્રણ દિવસમાં કોરોનાને માત આપનારી પતંજલિની કોરોનિલ દવા ને મહારાષ્ટ્રમાં વેચવા બાબતે પરવાનગી આપવામાં આવી નથી, ગૃહ મંત્રી અનિલ દેશમુખે મંગળવારે ટિ્‌વટ કર્યું હતું કે વિશ્વ આરોગ્ય સંગઠન અને ભારતીય મેડિકલ એસોસિએશન તથા અન્ય સંબંધિત સક્ષમ આરોગ્ય સંસ્થાઓના […]

મહારાષ્ટ્ર – હવે મુંબઈમાં જે લોકો ક્વોરોન્ટાઈન નહી થાય તેમને જેલ ભેગા કરવામાં આવશે

મુંબઈમાં કવોરન્ટાઈન નહીં થનારને થશે જેલ મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર  બે જીલ્લાઓમાં લોકડાઉન લાગુ મુંબઈ – સમગ્ર મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર ફરી વર્તાઈ રહ્યો છે છેલ્લા બે દિવસોમાં કોરોનાના વધતા કેસોએ તંત્રમાં ચિંતા ઊભી કરી છે.વહીવટતંત્રએ કોરોનાને નિયંત્રણમાં લાવવા ફરી અનેક પ્રાકરના પ્રતિબંધો લાદવાનો નિર્ણય કર્યો છે,આ સાથે જ બે જીલ્લાઓમાં 35 કલાકનું લોકડાઉન જારી કરવામાં […]

મહારાષ્ટ્ર – કોરોનાના દૈનિક કેસોમાં વધારો , છેલ્લા 24 કલાકમાં નોંધાયા 13 હજારથી પણ વધુ નવા કેસો

કોરોનાના દૈનિક કેસોમાં વધારો નોંધાયો છેલ્લા 24 કલાકમાં નોંધાયા 13 હજારથી પણ વધુ નવા કેસો મુંબઈ – દેશમાં રોજિંદા કોરોના વાયરસના કેસોમાં સતત વધારો અને ઘટાડો થતો રહે છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 હજાર193 નવા કેસ નોંધાયા છે. ગુરુવારની સરખામણીમાં આજે નોંધાયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. વિતેલા દિવસે ગુરુવારે 12 હજાર 881 […]

મહારાષ્ટ્રના આ જીલ્લાઓમાં 35 કલાકનું લોકડાઉન  – શનિવાર રાતથી લઈને સોમવારની સવાર સુધી રહેશે અમલી 

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધ્યો કેટલાક જીલ્લામાં 35 કલાકના લોકડાઇનની ફરજ પડી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે , ત્યારે બાદ ઘીમે ઘીમે કોરોનાના કેસ ઘટતા જોવા મળ્યા જો કે હાલ મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફળો ફાટ્યો છે જેને લઈને રાજ્ય રકાર દ્રારા અનેક મહત્વના ચાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોનાના વધતા કહેરને લઈને વિતેલા દિવસને […]

મહારાષ્ટ્ર – મુંબઈમાં કોરોનાનો કહેર,એક જ દિવસમાં 700થી વધુ કેસ નોંધાયા – 4 હજાર લોકો પાસે વસુલાયો દંડ

 મહારાષ્ટ્રમાં કોરોનાએ રફ્તાર પકતડી મુંબઈમાં ેક જ દિવસમાં 700થી વધુ કેસ નોંધાયા મુંબઈ- ભારતમાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં કોરોના ઉથલો માકરી રહ્યો હોય. તેવું પણ જોવા મળી રહ્યું છે, મહારાષ્ટ્રના કોરોનાના કેસના આંકડા ચિંતાજનક છે. છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈમાં કોરોના સંક્રમિતોના 721 નવા કેસ નોંધાયા છે. આ […]

કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં ચિંતા વધી – સભા, આંદોલન અને ઉત્સવો પર લાગ્યો પ્રતિબંધ

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર સભા,આંદોલનો પર લાગ્યો પ્રતિબંઘ મુંબઈઃ-ભારત છેલ્લા એક વર્ષથી વૈશ્વિક મહામારી કોરોનાના સામે યુદ્ધ માફક લડી રહ્યું છે. દેશમાં સૌથી મોટૂ કોવિડ રસીકરણ શરૂ થયા બાદ પણ કોરોનાનૈ આંકડા ચિંતા જનક જોવા મળી રહ્યા છે. આ મહિનામાં ચાર સક્રિય કેસની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે કેટલાક રાજ્યોમાં જીવન પાટા પર ફરી આવી રહ્યું […]

ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા એક ખેડૂતે દૂધ વેચવા માટે 30 કરોડના હેલિકોપ્ટરની ખરીદી કરી

ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતનું સાહસ દૂધ વેચવા માટે હેલિકોપ્ટરની ખરીદી કરી મુંબઈઃ-મહારાષ્ટ્રના ભિવંડીમાં  રહેતા એક ખેડૂત જનાર્દન ભોઇરે તેમના ડેરી વ્યવસાય માટે 30 કરોડ રૂપિયાના હેલિકોપ્ટરની ખરીદી કરી છે. તેઓ પોતે  એક પણ બિલ્ડર છે અને તાજેતરમાં ડેરીના ધંધામાં ઝંપલાવ્યું છે. જનાર્દનને આ હેલિકોપ્ટર દેશભરમાં ફરવા અને તેમના ડેરીના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ખરીદ્યું […]

મહારાષ્ટ્રના જલગાંવ જીલ્લામાં ગંભીર અકસ્માત સર્જાયો – ટ્રલ પલટી મારતા 15 શ્રમિકોના મોત

જલગાંવ જીલ્લામાં પપૈયા ભરેલી ટ્રક પલટી ટ્રકમાં સવાર 15 મજુરોના ઘટના સ્થળે મોત દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં રોજેરોજ અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે, ત્યારે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના યાવલ તાલુકાના કિંગાઓ ગામમાં વિતેલી રાતે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રવિવારની રાત્રે અહીં ટ્રક પલટી જતા ઓછામાં ઓછા 15 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code