ભારત અને યુકે વચ્ચેનો વેપાર કરાર બંને મુખ્ય અર્થતંત્રો માટે સહિયારા વિકાસ અને સમૃદ્ધિ માટેનો રોડમેપઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચે થઈ રહેલો વેપાર કરાર બંને મુખ્ય અર્થતંત્રો માટે સહિયારા વિકાસ અને સમૃદ્ધિ માટેનો રોડમેપ છે. આ કરાર ફક્ત બજારની પહોંચ વધારશે નહીં પરંતુ બંને દેશોમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને મજબૂત બનાવશે અને લાખો યુવાનો માટે નવી રોજગારીની તકો […]