1. Home
  2. Tag "Makar Sankranti Bath"

મકરસંક્રાતિ પર્વઃ 15 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ગંગાસગરમાં લગાવી આસ્થાની ડુબકી

લખનૌ, 14 જાન્યુઆરી 2026: મકરસંક્રાતિ પર્વ પર ગંગાસાગરમાં આજે બુધવારે સવારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવીને પુણ્ય એકત્ર કર્યું હતું. ત્રેતા યુગમાં સ્વર્ગથી ઉતરીને ગંગાએ સાગર તટ પર સ્થિત કપિલ મુનિના આશ્રમ પાસે ભસ્મ થયેલા રાજા સગરના 60 હજાર પુત્રોને સ્પર્શ કરીને મોક્ષ આપ્યો હતો. આ જ શુભ મૂહૂર્તમાં વર્ષોથી ગંગાસાગર સ્નાનની પરંપરા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code